________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
४६
રત્નકરણ્ડક શ્રાવકાચાર [ભગવાન શ્રીકુંદકુંદअथ स्थितिकरणगुणं सम्यग्दर्शनस्य दर्शयन्नाह
दर्शनाचरणाद्वापि चलतां धर्मवत्सलैः।
प्रत्यवस्थापनं प्राज्ञैः स्थितिकरणमुच्यते।।१६।। 'स्थितिकरणं' अस्थितस्य दर्शनादेश्चलितस्य स्थितकरणं स्थितीकरणमुच्यते। कैः ? प्राज्ञैस्तद्विचक्षणैः। किं तत् ? ' प्रत्यवस्थापनं ' दर्शनादौ पूर्ववत् पुनरप्यवस्थापनं। केषां ? ' चलतां' कस्मात् ? दर्शनाच्चरणाद्वाषि। कैस्तेषां प्रत्यवस्थापनं ? 'धर्मवत्सलैः' ઘર્મવાત્સત્યયુડા ૨૬ . હવે સમ્યગ્દર્શનના સ્થિતિકરણ ગુણને દર્શાવીને કહે છે૬. સ્થિતિકરણ ગુણનું લક્ષણ
શ્લોક ૧૬ અન્વયાર્થ - [વર્ણનાત] સમ્યગ્દર્શનથી [ વા] અથવા [ ગરબા] સમ્યક ચારિત્રથી [૧] પણ [વનતાં] ચલિત થતા-ડગતા જીવોને [ ધર્મવલ્સ:] ધર્મપ્રેમી જીવો દ્વારા [પ્રત્યવસ્થાપનમ] ફરીથી તેમાં (ધર્મમાં) પૂર્વવત્ સ્થાપવા તેને [પાછું:] વિદ્વાનો દ્વારા [ સ્થિતિરળ] સ્થિતિકરણ અંગ [૩વ્યd] કહેવામાં આવ્યું છે.
ટીકા - “સ્થિતિર' –અસ્થિત-દર્શન આદિથી ચલિત થયેલાને ફરીથી સ્થિર કરવો તે સ્થિતિકરણ છે. “ઘર્મવત્સતૈ:' ધર્મમાં સ્નેહ રાખવાવાળા પુરુષો દ્વારા ‘દર્શનાવરણા િવસતાં' દર્શન અથવા ચારિત્રથી પણ ચલિત થયેલાઓને પણ ‘પ્રત્યવસ્થાપન' દર્શનાદિમાં પૂર્વવત્ ફરીથી સ્થાપન કરવો તેને “પ્રારૈઃ' વિચક્ષણ પુરુષો દ્વારા ‘સ્થિતિવરણમુચ્યતે' સ્થિતીકરણ ગુણ કહેવાય છે.
ભાવાર્થ :- રોગ, દરિદ્રતા, ચમત્કાર, પ્રલોભન, મિથ્યા ઉપદેશાદિ કારણોથી સમ્યગ્દર્શન અને સમ્યક્રચારિત્રથી ડગતા-ચલિત થતા જીવોને યોગ્ય ઉપદેશ આપી ધર્મપ્રેમીઓ દ્વારા ફરીથી ધર્મમાં લગાડવા (સ્થિર કરવા) તેને વિદ્વાનો સ્થિતીકરણ ગુણઅંગ કહે છે.
જે ચેતયિતા ઉન્માર્ગે જતા પોતાના આત્માને પણ માર્ગમાં સ્થાપે છે તે
૬. રિતિરસ્ય છરનું ઘ..
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com