________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૪
રત્નકરડક શ્રાવકાચાર [ભગવાનશ્રીકુંદકુંદअयोपगृहनगुणं तस्य प्रतिपादयन्नाह
स्वयं शुद्धस्य मार्गस्य बालाशक्तजनाश्रयाम्।
वाच्यतां यत्प्रमार्जन्ति तद्धहन्त्युपगूहनम्।।१५।। 'तदुपगृहनं वदन्ति' यत्प्रमार्जन्ति निराकुवंन्ति प्रच्छादयन्तीत्यर्थः। कां ? વાવ્યાં' રોષ વસ્ય? “માસ્ય' રત્નત્રયનક્ષOWા વિવિશિષ્ટસ્થ? “સ્વયં શુદ્ધક્ય' स्वभावतो निर्मलस्य। कथंभूतां? 'बालाशक्तजनाश्रयां' वालोऽज्ञः, अशक्तो व्रताद्यनुष्ठानेऽसमर्थः स चासौ जनश्च स आश्रयो यस्याः । अयमर्थ-हिताहितविवेकविकळं। મોહપાશમાં પડી મૂર્ખ બનતો નથી) તે ખરેખર અમૂઢદષ્ટિ સમ્યગ્દષ્ટિ જાણવો.”
આત્મતત્ત્વ અને શરીરાદિક બસ્તિત્ત્વોનો યથાર્થ નિશ્ચય થતાં તેનાં ફળસ્વરૂપ સમસ્ત મિથ્યાત્વ-રાગાદિ શુભાશુભ સંકલ્પવિકલ્પોમાં ઇષ્ટબુદ્ધિ, આત્મબુદ્ધિ, ઉપાદેયબુદ્ધિ, હિતબુદ્ધિ અને મમત્વભાવ છોડી વિશુદ્ધ જ્ઞાન-દર્શન સ્વભાવમાં નિશ્ચળ રહેવું તેનું નામ સાચો અમૂઢદષ્ટિ ગુણ છે. ૧૪. હવે તેના (સમ્યગ્દર્શનના) ઉપગૂઠન ગુણનું પ્રતિપાદન કરી કહે છે
૫. ઉપગૂહન ગુણનું લક્ષણ
શ્લોક ૧૫ અન્વયાર્થ - [સ્વયં] સ્વયં (સ્વરૂપથી) [ શુદ્ધસ્ય] શુદ્ધ (પવિત્ર) [માર્ચ] માર્ગની (મોક્ષમાર્ગની) વીનાશજીનાશ્રયમ] અજ્ઞાની અને અસમર્થ પુરુષો દ્વારા ઉત્પન્ન થયેલી [વવ્યતાં] નિંદાને [વત્ પ્રાર્નત્તિ] જે દૂર કરે છે-છુપાવે છે [તત્] તે પ્રમાર્જનને દૂર કરવું-છુપાવવું તેને ) [૩૫મૂદનમ્] ઉપગૃહન અંગ [વન્તિ ] કહે છે.
ટીકા :- “સ્વયં શુદ્ધસ્ય માસ્ય' સ્વભાવથી નિર્મળ એવા રત્નત્રયસ્વરૂપ માર્ગના વાલા જીગનાકયાં વાવ્યતાં' અજ્ઞાની અને વ્રતાદિનું આચરણ કરવામાં અસમર્થ એવા જનોના આશ્રયે જે ઉત્પન્ન થયો છે એવા દોષનું “યત પ્રમMત્તિ' જે દૂર કરવું (છુપાવવું) “ત૬૫મૂદનમ' તેને ઉપગૂહન ગુણ કહે છે. આ અર્થ છે કે હિત
૧. જુઓ શ્રી સમયસાર ગાથા ૨૩ર ની શ્રી જયસેનાચાર્ય કૃત સંસ્કૃત ટીકા. ૨. જાઓ શ્રી દ્રવ્યસંગ્રહ ગાથા ૪૧ અમૂઢદષ્ટિ ગુણ સંબંધી ટીકા.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com