________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૨૩
કહાનજૈનશાસ્ત્રમાળા] રત્નકરણ્ડક શ્રાવકાચાર
[ફેન્દ્રવજ્ઞાછન્દઃ] येन स्वयं वीतकलङ्कविद्यादृष्टिक्रियारत्नकरण्डभावं। नीतस्तमायाति पतीच्छयेव सर्वार्थसिद्धिस्त्रिषु विष्टपेषु।। १४९ ।।
येन भव्येन स्वयं आत्मा स्वयंशब्दोऽत्रात्मवाचक: नीतः प्रापितः। कमित्याहवीतेत्यादि, विशेषेण इतो गतो नष्ट: कलंको दोषो यासां ताश्च ता विद्यादृष्टिक्रियाश्च ज्ञानदर्शनचारित्राणि तासां करण्डभावं तं भव्यं आयाति आगच्छति। कासौ ? सर्वार्थसिद्धिः धर्मार्थकाममोक्षलक्षणार्थानां सिद्धिर्निष्पत्तिः की। कयेवायाति ? पतीच्छयेव स्वयम्वरविधानेच्छयेव। क्व ? त्रिषु विष्टपेषु त्रिभुवनेषु ।। १४९ ।।।
રત્નત્રયધર્મના સેવનનું ફળ
શ્લોક ૧૪૯ અવયાર્થ :- [] જે ભવ્ય [સ્થય] પોતાના આત્માને [વત વિદ્યાદઝિયારત્નવરહમાવં] કલંક રહિત (નિર્દોપ) સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્રચારિત્રરૂપી રત્નોનો પટારો [ નીતઃ] બતાવ્યો છે, [તમ] તેને [ ત્રિપુષ્ટિપેષુ] ત્રણ લોકમાં [પતીછયા રૂ] સ્વયંવર વિધાનથી પતિ તરીકે વરવાની ઇચ્છા રાખનારી સ્ત્રીની જેમ [સર્વાર્થસિદ્ધિ:] સર્વ અર્થોની સિદ્ધિ અર્થાત્ ધર્મ-અર્થાદિ ચાર પુરુષાર્થની સિદ્ધિ [મીયાતિ] પ્રાપ્ત થાય છે.
ટીકા - “થેન' જે ભવ્ય “સ્વયમ' પોતાના આત્માને–અહીં સ્વયં શબ્દ આત્મા વાચક છે-“નીત:' પ્રાપ્ત કરાવ્યો છે. કોને (પ્રાપ્ત કરાવ્યો છે )? તે કહે છે-“વીતેત્યાતિ' વિશેષ કરીને જેમનો દોષ (કલંક ) નાશ પામ્યો છે તેવા સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્રચારિત્ર ત્રણેના પટારારૂપ ભાવને ( પ્રાપ્ત કરાવ્યો છે) “તેં' તેને (તે ભવ્યને) “નાયાત' આવે છે ( પ્રાપ્ત થાય છે). કોણ છે? “સર્વાર્થસિદ્ધિ:' ધર્મ-અર્થ-કામ-મોક્ષરૂપ અર્થોની ( પ્રયોજનોની) સિદ્ધિ-પ્રાપ્તિ. કોની જેમ આવે છે? “પતીછયા યુવ' સ્વયંવર-વિધાનથી પતિ તરીકે વરવાની ઇચ્છા રાખનારીની જેમ. ક્યાં? ‘ત્રિપુ વિષેષ' ત્રણ ભુવનમાં.
ભાવાર્થ :- જેમ જે મનુષ્યની પાસે બહુમૂલ્ય રત્નો હોય છે તેને વરવા કન્યાઓ ઉત્સુક હોય છે, તેમ જે ભવ્ય જીવે પોતાના આત્માને નિર્દોષ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન
Please inform us of any errors on
[email protected]