________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૦૩
કાનજૈનશાસ્ત્રમાળા] રત્નકરણ્ડક શ્રાવકાચાર
न लक्ष्या न प्रमाणपरिच्छेद्या। कासौ ? विक्रिया विकार: स्वरूपान्यथाभावः। केषां ? शिवानां सिद्धानां। कदा? कल्पशतेऽपि गते काले। तर्हि उत्पातवशात्तेषां विक्रिया स्यादित्याह-उत्पातोऽपि यदि स्यात् तथापि न तेषां विक्रिया लक्ष्या। कथंभूतः उत्पातः? त्रिलोकसम्भ्रान्तिकरणपटुः त्रिलोकस्य सम्भ्रान्तिरावर्त्तस्तत्करणे पटुः સમર્થ:ો રૂરૂ ા ते तत्राविकृतात्मानः सदा स्थिताः किं कुर्वन्तीत्याह
निःश्रेयसमधिपन्नास्त्रैलोक्यशिखामणिश्रियं दधते।
निष्किट्टिकालिकाच्छविचामीकरभासुरात्मानः।। १३४।। ભળાટ ઉત્પન્ન કરવામાં સમર્થ_એવો [ઉત્પાત:] ઉત્પાત [ગરિચાર્] પણ થાય [૨] અને [ ~શને વાને] સેંકડો કલ્પકાળો [17 fu] વીતી જાય, તોપણ [ શિવાનાં] સિદ્ધોમાં [વિક્રિયા] વિકાર [ન નક્યા] જોવામાં આવતો નથી.
ટીકા :- “ર નક્સ' પ્રમાણજ્ઞાનથી જાણી શકાય તેવો નથી. શું તે? “વિક્રિયા' વિકાર અર્થાત્ સ્વરૂપથી અન્યથા ભાવ; કોના? “શિવનામ' સિદ્ધોના. ક્યારે ?
શૉપિ તે વાતે' સેંકડો કલ્પ-કાળ વહી જાય તોપણ, તે ઉત્પાતને લીધે તેમને વિક્રિયા હશે? તે કહે છે-“ઉત્પાતોડ દ્રિ સ્થાન' જો ઉત્પાત (ખળભળાટ) થાય તો પણ તેમનામાં વિક્રિયા માલુમ પડતી નથી. કેવો ઉત્પાત? “ત્રિનો સંક્રાન્તિવરખપદુ:' ત્રણ લોકમાં ક્ષોભ કરવામાં સમર્થ એવો.
ભાવાર્થ :- ત્રણ લોકમાં ખળભળાટ ઉત્પન્ન કરે તેવો ઉત્પાત (ઉપદ્રવ) થઈ જાય ત્યા સેંકડો કલ્પકાળ પણ વીતી જાય, તોપણ સિદ્ધોના ગુણોમાં યા સ્વભાવ આદિમાં કોઈ વિકાર ( પરિવર્તન) થતો નથી અર્થાત્ તેઓ અનંતકાળ સુધી અનંતસુખમાં મગ્ન રહે છે. ૧૩૩. તે વિકારથી રહિત (શુદ્ધ ) આત્માઓ ત્યાં સદા રહીને શું કરે છે તે કહે છે
મુક્ત જીવો શું કરે છે?
શ્લોક ૧૩૪ અન્વયાર્થ:- [નિિિાતિવાછવિવાનીમાસુર ભાનઃ] કીટ અને કાલિ૧. વીસ ક્રોડાકોડી સાગર વર્ષનો એક કલ્પકાળ થાય છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com