________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
રત્નકરણ્ડક શ્રાવકાચાર
तच्चैवंविधफलसम्पादकं दानं चतुर्भेदं भवतीत्याह
आहारौषधयोरप्युपकरणावासयोश्च दानेन ।
वैयावृत्यं ब्रुवते चतुरात्मत्वेन चतुरस्राः ।। ११७ ।।
યોગ્ય સમયે જીવને (દાતારને ) વિશાળ ઐશ્વર્ય, સંપત્તિ અને ઇચ્છાનુસાર અનેક ભોગોપભોગાદિ ફળરૂપે ફળે છે.
રયણસારમાં કહ્યું છે કે
વિશેષ
सप्पुरिसाणं दाणं कप्पतरुणं फलाण सोहं वा । लोहीणं दाणं जइ विमाण सोहा सव्वस्स जाणेह ।।
૨૭૧
સત્પુરુષોને દાન કલ્પતરુઓનાં ફળની શોભા જેવું છે અને લોભી-પાપી પુરુષોને આપેલું દાન મડદાની ઠાઠડીની શોભા જેવું છે–એમ જાણ.
દાનમાં વિશેષતા
તત્ત્વાર્થસૂત્રમાં કહ્યું છે કે-વિધિદ્રવ્યવાતૃપાત્રવિશેષાત્તદ્ધિશેષ:। અધ્યાય ૭/૩૯. વિધિવિશેષ, દ્રવ્યવિશેષ, દાતૃવિશેષ અને પાત્રવિશેષથી દાનમાં વિશેષતા હોય છે.
૧. વિધિવિશેષ-નવધાભક્તિના ક્રમને વિધિવિશેષ કહે છે.
૨. દ્રવ્યવિશેષ-તપ, સ્વાધ્યાય, વગેરેની વૃદ્ધિમાં કારણ એવા આહારાદિને દ્રવ્યવિશેષ કહે છે.
૩. દાતૃવિશેષ-જે દાતાર શ્રદ્ધા વગેરે સાત ગુણો સહિત હોય તેને દાતૃવિશેષ કહે છે. ૪. પાત્રવિશેષ-જે સમ્યક્ચારિત્ર વગેરે ગુણો સહિત હોય એવા મુનિ વગેરેને પાત્રવિશેષ કહે છે. ૧૧૬.
આવા પ્રકારનાં ફળને પ્રાપ્ત કરનાર દાનના ચાર ભેદ છે તે કહે છે
દાનના ચાર ભેદ શ્લોક ૧૧૭
અન્વયાર્થ :- [ આહારરૌષવયો: અપિ ] આહાર તથા ઔષધિ [ ] અને
च
Please inform us of any errors on rajesh@AtmaDharma.com