SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬ રત્નકરણ્ડક શ્રાવકાચાર [ભગવાનશ્રીકુંદકુંદमरणवेदनाऽऽकस्मिकलक्षणं। स्मयश्च जातिकुलादिदर्पः। रागद्वेषमोहाः। प्रसिद्धाः। चशब्दाच्चिन्ताऽरतिनिद्राविस्मय' मदस्वेदखेदा गृह्यन्ते। एतेऽष्टांदशदोषा यस्य न सन्ति स आप्त: 'प्रकीर्त्यते' प्रतिपाद्यते। ननु चाप्तस्य भवेत् क्षुत्, क्षुदभावे आहारादौ प्रवृत्त्यभावाद्देहस्थितिर्न स्यात्। अस्ति चासौ, तस्मादाहारसिद्धिः। तथा हि। भगवतो देहस्थितिराहारपूर्विका, देहस्थितित्त्वादस्मदादिदेहस्थितिवत्। जैनेनोच्यते अत्र किमाहारमात्रं साध्यते कवलाहारो वा। प्रथमपक्षे सिद्धसाधनता 'आसयोगपेनानो भने अऽस्मातनो में सात ५२नो भय, ‘स्यमः' -ति-मुहिनो गर्व, 'रागद्वेषमोहाः' -२२, द्वेष, भोई मे होषो तो प्रसिद्ध छ -च थी यिंता, अति, निद्रा, विस्मय ( माश्चर्य), भ६, अथवा विषाद (शोध), स्पे६ अने ६ से होषो सेवा. मा सा२. घोषो ‘यस्य' ने 'न' - (सन्ति) छोय, 'सः' ते 'आप्त' भा. (३५) 'प्रकीर्त्यते' - Bठेवाय छे. प्रश्न :- स. (भगवान) ने क्षुधा छोपी हो. (म) क्षुधाहिन। मामi આહારાદિકની પ્રવૃત્તિ નહિ હોય અને આહારાદિકમાં પ્રવૃત્તિ નહિ હોવાથી દેહની સ્થિતિ નહિ બને. (દેહની સ્થિતિ ટકી શકશે નહિ). પરંતુ આમ ભગવાનને દેહની સ્થિતિ તો છે તેથી તેમને આહારની સિદ્ધિ છે. આ પ્રમાણે આસને આહારની સિદ્ધિ થાય છે. અમારા જેવાના દેહની સ્થિતિની માફક આમ ભગવાનને દેહની સ્થિતિ હોવાથી તેમના દેહની સ્થિતિ આહારપૂર્વક હોવી જોઈએ. ઉત્તર :- જૈન તેનો ઉત્તર આપે છે. તે સામા પક્ષવાળાને પૂછે છે-આત ભગવાનને (દેહસ્થિતિ સંબંધમાં) તમારે માત્ર આહાર સિદ્ધ કરવો છે કે કવલાહાર ? પ્રથમ પક્ષ લ્યો तो तेमने मात्र सार्नु साधन तो सिद्ध थाय छ म ‘आस अस्य स्थाने 'विषाद' इति पाठ: ख, ग, ध.। जैनेनोच्यते ख-पुस्तके नास्ति। जैनेन तदुच्यते घ। णोकम्म कम्महारो कवलाहारो य लेप्पमाहारो। ओज मणो हिय कमसो आहारो छव्विहो णेओ।। णोकम्मं तित्थयरे कम्मं णारेय माणसो अमरे। कवलाहारो णर-पसु ओज्जो पक्खीण लेप्प रुक्खाणं। विग्गगइमावण्णा केवलिणो सम्मुहदो अजोगी य। सिद्धा य अणाहारा सेसा आहारिणो जीवा।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008299
Book TitleRatnakarandak Shravakachar
Original Sutra AuthorSamantbhadracharya
AuthorChotalal Gulabchand Gandhi
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy