________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
રત્નકરણ્ડક શ્રાવકાચાર
૨૧૭
किमर्थं ? ‘तनूकृतये' 'कृशतरत्वकरणार्थं । कासां ? ' रागरतीनां' रागेण विषयेषु રામોદ્રેòળ રતય: આસòયસ્તામાં સ્મિન્ સતિ ? ‘ અવધી ' વિષયપરિમાળે।।૮૨।।
अथ को भोगः कश्चपभोगो यत्परिमाणं क्रियते इत्याशंक्याह
भुक्त्वा परिहातव्यो भोगो भुक्त्वा पुनश्च भोक्तव्यः । उपभोगोऽशनवसनप्रभृतिः पाञ्चेन्द्रियो विषयः ।। ८३ ।।
કરવું તે. શા માટે? ‘તનૂત્તયે' વધુ કૃશ કરવા માટે (વધુ ઘટાડવા માટે ). કોને (ઘટાડવા માટે )? ‘રાવતીનાં' વિષયોના રાગની તીવ્રતાથી જે આસક્તિ (રતિ) થાય છે તેને (ઘટાડવા માટે). શું હોતાં ? વિષયોનું પરિમાણ હોતાં.
ભાવાર્થ :- ઇન્દ્રિયોના વિષયોમાં રાગના ઉદ્રેકથી (પ્રબળતાથી ) જે આસક્તિ થાય છે તેને ઘટાડવા માટે દિવ્રતની મર્યાદાની અંદર પણ પ્રયોજનભૂત ઇન્દ્રિયોના વિષયોનું પણ પરિમાણ કરવું અર્થાત્ નિત્ય ઉપયોગમાં આવે તેવા ઇન્દ્રિયોના વિષયોનું નિયત સમય સુધી યા જીવનપર્યંત પરિમાણ કરવું-તેને ભોગોપભોગપરિમાણવ્રત કહે છે. ૮૨.
હવે ભોગ શું અને ઉપભોગ શું, જેનું પરિમાણ કરવામાં આવે છે? એવી આશંકા કરીને કહે છે
૬.
૨.
ભોગ અને ઉપભોગનું લક્ષણ શ્લોક ૮૩
અન્વયાર્થ :- [ અશનપ્રવૃત્તિ: ] ભોજન આદિક [પગ્વેન્દ્રિય: ] પાંચ ઇન્દ્રિયોના [વિષય: ] વિષયો [મુખ્ત્યા] ભોગવીને જે (વિષયો ) [ રિજ્ઞાતવ્ય: ] છોડી દેવા યોગ્ય છે તે [ મોગ: ] ભોગ છે અને [વસનપ્રકૃતિ] જે વસ્ત્રાદિ વિષયો [મુફ્તવા] ભોગવીને [ પુન: ] ફરીથી [ મોવ્ય: ] ભોગવવા યોગ્ય છે તે [ ૩૫મોગ: ] ઉપભોગ છે.
कृशत्वकरणाय घ० ।
भोगसंख्यानं पंचविधं त्रसघातप्रमादबहुवधानिष्टानुपसेव्यविषयभेदात् । मधु मांसं सदा परिहर्तव्यं त्रसघातं प्रति निवृत्तचेतसा । मद्यमुपसेव्यमानं कार्याकार्यविवेकसंमोहकरमिति तद्वर्जनं प्रमाद चिरहाय
અનુછેય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com