SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧૨ રત્નકરણ્ડક શ્રાવકાચાર (ભગવાન શ્રીકુંદકુંદआरम्भसङ्गसाहसमिथ्यात्वद्वेषरागमदमदनैः। चेतः कलुषयतां श्रुतिरवधीनां दुःश्रुतिर्भवति।। ७९।। કુતિર્મવતિ', વાસ? “શ્રુતિઃ' શ્રવ છેષ? “અવધીન' શાસ્ત્રી $િ कुर्वतां ? 'कलुषयतां मलिनयतां' किं तत् ? 'चेतः' क्रोधमानमायालोभाद्याविष्टं चित्तं कुर्वतामित्यर्थः। कै:कुत्वेत्याह- 'आरंभेत्यादि' आरंभश्च कृष्यादिः संगश्च परिग्रहः तयोः प्रतिपादनं वार्तानीतौ विधीयते। 'कृषिः पशुपाल्यं वाणिज्यं च वार्ता' इत्यमिधानात्, साहसं चात्यद्भुतं कर्म वीरकथायां प्रतिपाद्यते, मिथ्यात्वं चाद्वैतक्षणिकमित्यादि, प्रमाणविरुद्धार्थप्रतिपादकशास्त्रेण क्रियते, द्वेषश्च विद्वेषीकरणादिशास्त्रेभिधीयते દુઃશ્રુતિ અનર્થદંડનું સ્વરૂપ શ્લોક ૭૯ અન્વયાર્થ :- [ સારંમજસાદમિથ્યાત્વષRTIમમ:] આરંભ, સંગ (પરિગ્રહ), સાહસ, મિથ્યાત્વ, દ્વેષ, રાગ, મદ અને વિષયભોગો દ્વારા [ વેત] ચિત્તને [ gષથતા] કલુષિત કરનાર, [ નવઘીનામ] શાસ્ત્રોનું [શ્રુતિઃ] શ્રવણ કરવું તે [ટુકૃતિ]દુશ્રુતિ નામનો અનર્થદંડ [ મવતિ ] છે. ટીકા :- “તુતિર્મવતિ' દુઃશ્રુતિ છે. તે શું છે? “કૃતિ:' શ્રવણ. કોનું (શ્રવણ)? વઘીનામ' શાસ્ત્રોનું. શું કરતો (શાસ્ત્રોનું)? “સુષયતાન' કલુષિત મલિન કરતાં. કોને (મલિન કરતાં)? “વેત:' ચિત્તને. ચિત્તને ક્રોધ, માન, માયા અને લોભથી આવિષ્ટ કરતાં એવો અર્થ છે. શા વડે કરીને? તે કહે છે- “મારંમેત્યાતિ' આરંભ એટલે કૃષિ આદિ અને સંગ એટલે પરિગ્રહ બંને સંબંધી ધંધાનું પ્રતિપાદન નીતિશાસ્ત્રમાં કરવામાં આવ્યું છે. “pfs: પશુપત્યેિ વાળષ્ય વ વાર્તા” કૃષિ, પશુપાલન, વાણિજ્ય સંબંધીનું પ્રતિપાદન તે વાર્તા છે એવા વચનથી સાહસ એટલે અતિ અદ્ભુત કર્મ–તેનું પ્રતિપાદન વીરકથામાં કરવામાં આવ્યું છે; મિથ્યાત્વનું પ્રતિપાદન-અદ્વૈત અને ક્ષણિક ઇત્યાદિ (અનેકાન્તવાદ) – તેનું વર્ણન પ્રમાણવિરુદ્ધ અર્થપ્રતિપાદક શાસ્ત્રથી કરવામાં આવ્યું છે. વૈષનું કથન વિદ્વેષ આદિ ઉત્પન્ન કરે તેવા १. हिंसारागादिप्रवर्दितदुष्टकथाश्रवणशिक्षणव्यावृत्तिरशुभश्रितिरित्याख्यायते। २. कृषिः पशुपाल्यवाणिज्या च घ। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008299
Book TitleRatnakarandak Shravakachar
Original Sutra AuthorSamantbhadracharya
AuthorChotalal Gulabchand Gandhi
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy