SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૩ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કાનજૈનશાસ્ત્રમાળા] રત્નકરણ્ડક શ્રાવકાચાર साम्प्रतमब्रह्मविरत्यणुव्रतस्वरूपं प्रतिपादयन्नाहन तु परदारान् गच्छति न परान् गमयतिं च पापभीतेर्यत्। सा परदारनिवृत्ति: સ્વવારસન્તોષનામાંાિા ાા ‘सा परदारनिवृत्तिः'। यत् 'परदारान्' परिगृहीतानपरिरगृहीतांश्च। स्ययं 'न ર’ નૈવા છતા તથા ‘પરાનન્યાન'* પ૨વા૨તદાન મયતિ પ૨વારેષ ૨. ચૌરાર્થદાન-ચોરીની વસ્તુ ખરીદવી. ૩. વિલોપ (વિરુદ્ધ રાજ્યોતિક્રમ) –રાજ્યના કાયદાથી વિરુદ્ધ વર્તવું. ૪. સશસન્મિશ્ર ( પ્રતિરૂપક વ્યવહાર) -હલકી–ભારે ચીજોનું સંમિશ્રણ કરી ઊંચી કિંમતે વેચવું. ૫. હીનાધિક વિનિમાન (હીનાધિક માનોન્માન) –માપ-તોલ ઓછાં-વત્તાં રાખવાં; ઓછા માપથી આપવું અને અધિક માપથી લેવું. આ કાર્યો નબળાઈને લીધે થાય છે પણ આસક્ત ભાવે થતાં નથી. તે દોષ તો છે જ, પરંતુ તેથી વ્રતનો સંપૂર્ણ ભંગ થતો નથી, તેથી તેને અતિચાર કહે છે. ૫૮. હવે અબ્રહ્મવિરતિ અણુવ્રતના અર્થાત્ (બ્રહ્મચર્યાણુવ્રતના) સ્વરૂપનું પ્રતિપાદન કરી કહે છે બ્રહ્મચર્યાણુવ્રતનું લક્ષણ શ્લોક ૫૯ અન્વયાર્થ - [વત] જે [પાપમતે ] પાપના ભયથી [તુ] ન તો પોતે [પ૨વા૨ાન] પરસ્ત્રી પાસે [ ઋતિ] જવું [] અને [ન પરન] ન તો બીજાઓને (પરસ્ત્રી પાસે ) [ મર્યાતિ] મોકલવું [સા] તે [પ૨વાનિવૃત્તિઃ] પરસ્ત્રી ત્યાગ અથવા [સ્વરસંતોષનામ] સ્વદારસંતોષ નામનું અણુવ્રત (બ્રહ્મચર્યાણુવ્રત) કહેવાય છે. ટીકા :- પુરુષ જે “સા પરવાનિવૃત્તિ:' જે “પ૨વા૨ન' પરિગૃહિત (વિવાહિત) અને અપરિગૃહિત (અવિવાહિત) પરસ્ત્રી પાસે સ્વયં જતો નથી (પરસ્ત્રી સાથે છે. પરવારીન – પાd: Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008299
Book TitleRatnakarandak Shravakachar
Original Sutra AuthorSamantbhadracharya
AuthorChotalal Gulabchand Gandhi
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy