SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કાનજૈનશાસ્ત્રમાળા] રત્નકરણ્ડક શ્રાવકાચાર ૧૪૧ तच्चेत्थंभूतं चारित्रं द्विधा भिद्यत इत्याह सकलं विकलं चरणं तत्सकलं सर्वसंगविरतानाम्। अनगाराणां विकलं सागाराणं ससंगानाम्।।५०।। हिंसादिविरतिलक्षणं यच्चरणं' प्राक्प्ररूपितं तत सकलं विकलं च भवति। तत्र 'सकलं' परिपूर्ण महाव्रतरूपं। केषां तद्भवति ? 'अनगाराणां' मुनिनां। किंविष्टानां 'सर्वसंगविरतानां' बाह्याभ्यन्तरपरिग्रहरहितानां। 'विकलम' परिपूर्ण अणुव्रतरूपं। केषां तद्भवति 'सागाराणां' गृहस्थानां। कथंभूतानां ? 'ससंगानां' सग्रन्थानाम्।। ५०।। પાલન હોય છે, તેને વ્યવહારચારિત્ર કહે છે અને તે એકદેશ વીતરાગતા સાથે હેયબુદ્ધિએ હોય છે. ૪૯. આવા ચારિત્રના બે પ્રકારે ભેદ પડે છે એમ કહે છે ચારિત્રના ભેદ શ્લોક ૫૦ અન્વયાર્થ - [તત્] તે [૨] ચારિત્ર [સવ7 વિનં] સકલચારિત્ર અને વિકલચારિત્રના ભેદથી બે પ્રકારનું છે. તેમાંથી [સવનં] સકલચારિત્ર [ સર્વસંવિરતાનામ] સર્વ પરિગ્રહોથી રહિત, [અનIIIMામ] મુનિઓને હોય છે અને [વિનં]વિકલચારિત્ર [íIIનામ] પરિગ્રહ યુક્ત [ HITIRIT ] ગૃહસ્થીને હોય છે. ટીકા :- હિંસાદિથી વિરતિરૂપ “વરણમ' જે ચારિત્ર પહેલાં પ્રરૂપ્યું (કહ્યું છે તે સનં વિ ' સકલ અને વિકલ-એમ બે પ્રકારે છે. તેમાં “સવિનં' સકલચારિત્ર પરિપૂર્ણ મહાવ્રતરૂપ છે. કોને તે હોય છે? “શન IIIMામ' અનગારોને-મુનિઓને. કેવા (મુનિઓને)? “સર્વસંવિરતાનાં' સર્વ પરિગ્રહોથી વિરક્ત-બાહ્ય અને અભ્યત્તર પરિગ્રહોથી રહિત (મુનિઓને). “વિનં' વિકલચારિત્ર અપરિપૂર્ણ અણુવ્રતરૂપ છે. તે કોને હોય છે? “સાIIRTIમ' સાગારોને-ગૃહસ્થોને. કેવા (ગૃહસ્થોને)? “સસંનિામ' સંગ-પરિગ્રહ સહિત (પરિગ્રહ-એકદેશ બાહ્ય-અભ્યતર પરિગ્રહ સહિત). ભાવાર્થ:- આ અગાઉ હિંસાદિના ત્યાગરૂપ જે ચારિત્ર કહ્યું છે તેના બે પ્રકાર છેસકલચારિત્ર અને વિકલચારિત્ર. સકલ (સર્વદશ) ચારિત્ર હિંસાદિના પરિપૂર્ણ ત્યાગરૂપ સર્વ વિરતિરૂપ-મહાવ્રતરૂપ હોય છે અને તે ક્ષેત્ર, વાસ્તુ, હિરણ્યાદિ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008299
Book TitleRatnakarandak Shravakachar
Original Sutra AuthorSamantbhadracharya
AuthorChotalal Gulabchand Gandhi
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy