________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા] રત્નકરણ્ડક શ્રાવકાચાર तीर्थंकरसमुदायाय वा। कथं ? अव-समन्ताद्धं परमातिशयप्राप्तं मानं केवलज्ञानं यस्यासौ वर्धमानः। 'अवाप्योरल्लोपः' इत्यवशब्दाकारलोपः। श्रिया बहिरंगयाऽन्तरंगया च समवसरणानन्तचतुष्टयलक्षणयोपलक्षितो वर्धमानः श्रीवर्धमान इति व्युत्पत्तेः, तस्मै। कथंभूताय ? 'निर्धूतकलिलात्मने' निर्धूतं स्फोटितं कलिलं ज्ञानावरणादिरूपं पापमात्मन आत्मनां वा भव्यजीवानां येनासौ निर्धूतकलिलात्मा तस्मै। 'यस्य विद्या' केवलज्ञानलक्षणा। किं करोति ? 'दर्पणायते' दर्पण इवात्मानमाचरति। केषां ? 'त्रिलोकानां' त्रिभुवनानां। कर्थभूतानां ? 'सालोकानां' अलोकाकाशसहितानां। अयमर्थ:- यथा दर्पणो निजेन्द्रियागोचरस्य मुखादे: प्रकाशकस्तथा सालोकत्रिलोकानां तथाविधानां तद्विद्या प्रकाशिकेति। अत्र च पूर्वाद्धन भगवतः सर्वज्ञतोपायः, उत्तरार्धन વ સર્વજ્ઞતોmTIો શા શ્રી વર્ધમાન સ્વામીને અથવા તીર્થકરોના સમુદાયને વર્ધમાન સ્વામીનો વ્યુત્પત્તિ અર્થ કેવી રીતે થાય છે? “વ' એટલે સમસ્ત પ્રકારે “દ્ધ' પરમ અતિશયને પ્રાપ્ત થયું છે, માન' જેમનું કેવળજ્ઞાન તે વર્ધમાન [વસ્ત્રદ્ધ+માન] છે. “મવાયોરન્સીપ:' એ વ્યાકરણ સૂત્રના આધારે ‘વ’ શબ્દના “'નો લોપ થયો છે. “શ્રીવર્ધમાન: શ્રી એટલે લક્ષ્મીથી અર્થાત્ બહિરંગ અને અંતરંગ લક્ષ્મીથી-સમવસરણાદિરૂપ બહિરંગ લક્ષ્મી અને અનંત દર્શન, અનંત જ્ઞાનાદિ અનંત ચતુષ્ટયરૂપ અંતરંગ લક્ષ્મીથી ઉપલક્ષિત, જે વૃદ્ધિ પામે તે શ્રી વર્ધમાન છે એમ વ્યુત્પત્તિ (અર્થ) છે. તેઓ કેવા છે? “નિર્દૂત નિનાદ' જેમણે પોતાના આત્માના અથવા ભવ્ય જીવોના આત્માના મલનો-જ્ઞાનાવરણાદિ પાપનો નાશ કર્યો છે. એવા તેમને, જેમની કેવળજ્ઞાનરૂપ વિદ્યા શું કરે છે? “વળાયતે' દર્પણની જેમ આત્મામાં પ્રગટ કરે છે, કોને? ‘ત્રિનોનાં' ત્રણ લોકને કેવા લોકને ?
સાનોછાનાં' અલોકાકાશ સહિત (લોકને). આનો અર્થ એ છે કે જેમ દર્પણ (દર્શકનીદેખનારની) નિજ ઈન્દ્રિયોને અગોચર (અવિષયભૂત ) એવા મુખાદિને પ્રકાશિત કરે છે, ( પ્રગટ કરે છે, ) તેમ તેવા પ્રકારના અલોક સહિત ત્રણે લોકને તેમનું જ્ઞાન (કેવળજ્ઞાન) પ્રકાશિત કરે છે.
અહીં (શ્લોકના) પૂર્વાર્ધથી ભગવાનની સર્વજ્ઞતાનો ઉપાય અને ઉત્તરાર્ધથી સર્વજ્ઞતા કહેવામાં આવી છે.
ભાવાર્થ :- જેઓ સમવસરણાદિરૂપ બહિરંગ લક્ષ્મીથી તથા અનંત દર્શનાદિ ૧. રિક્ત ઘ. ૨. ઉપાય”
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com