SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates રત્નકરણ્ડક શ્રાવકાચાર [ભગવાનશ્રીકુંદકુંદ ‘ વર્શન' તું ‘ ઉપાશ્યતે' પ્રાપ્નોતિ ? ‘ સાધિમાનં’ સાધુત્વનુૠત્યું વા સ્માર્? જ્ઞાનવારિત્રાત્। યતદ્ઘ સાધિમાનં તસ્માદ્દર્શનમુપાત્તુતે, “તદ્' -તસ્માત્ા — मोक्षमार्गे' रत्नत्रयात्मके 'दर्शनं कर्णधारं ' प्रधानं प्रचक्षते । यथैव हि कर्णधारस्य नौखेवटकस्य कैवर्तकस्याधीना समुद्रपरतीरगमने नाव: प्रवृत्तिः तथा संसारसमुद्रपर्येत ૯૪ ટીકા :- ‘ વર્શનું ’ સમ્યગ્દર્શન (કર્તા) ‘ ઉપાનુત્તે ’ પ્રાપ્ત છે. કોને ? ‘સાધિમાનં ' . સમીચીનપણાને-ઉત્કૃષ્ટપણાને. કોનાથી ? ‘ જ્ઞાનવારિત્રાત્' -જ્ઞાન અને ચારિત્રથી (અર્થાત્ સમ્યગ્દર્શન તે સભ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર કરતાં ઉત્કૃષ્ટતાને પ્રાપ્ત છે.) ‘તત્’ તેથી ‘ મોક્ષમાર્ગે’રત્નત્રયાત્મક મોક્ષમાર્ગમાં ‘વર્શન ર્ણધાર' સમ્યગ્દર્શન કર્ણધાર અથવા પ્રધાન ‘પ્રવૃક્ષતે ’ કહેવાય છે. કર્ણધાર (ખેટિયા) ની નૌકાની જેમ; અર્થાત્ જેમ સમુદ્રમાં બીજે કાંઠે જવામાં નૌકાની (નાવની ) પ્રવૃત્તિ તેના ચલાવનાર ખેવટિયાને આધીન છે, તેમ સંસાર–સમુદ્રને પાર કરવામાં મોક્ષમાર્ગરૂપ નાવની પ્રવૃત્તિ સમ્યગ્દર્શનરૂપ કર્ણધારને ( ખેવટિયાને ) આધીન છે. ભાવાર્થ :- જેમ નાવની પ્રવૃત્તિ તેના ચલાવનાર ખેટિયાને આધીન છે, અર્થાત્ નાવને સમુદ્રના અન્ય તટે લઈ જવામાં ખેવટિયો જ મુખ્ય છે, તેમ સંસાર–સમુદ્રને પાર કરવામાં મોક્ષમાર્ગરૂપી નૌકાની (નાવની) પ્રવૃત્તિ સમ્યગ્દર્શનરૂપી ખેવટિયાને આધીન હોય છે. તેથી મોક્ષમાર્ગમાં સમ્યગ્દર્શન જ મુખ્ય (ઉત્કૃષ્ટ ) છે, અર્થાત્ જ્ઞાન અને ચારિત્રથી સમ્યક્ત્વની ઉત્તમતા છે. વિશેષ પં. દોલતરામજીએ ‘ છઢાળા’ માં કહ્યું છે કે मोक्षमहलकी परथम सीढी, या बिन ज्ञान चरित्रा । સભ્યતા ન નહૈ, સો વર્શન ધારો મવ્ય પવિત્રા।। ( ઢાળ ૩-૧૭. ) “સમ્યગ્દર્શન જ મોક્ષ-મહેલની પ્રથમ સીડી છે. તે વિના જ્ઞાન અને ચારિત્ર મિથ્યા હોય છે. તે સમ્યક્ (સાચાં) મનાતાં નથી માટે હું ભવ્ય! પવિત્ર સમ્યગ્દર્શનને ધારણ કરો.” વળી કહ્યું છે કે तीनलोक तिहुंकाल मांहि नहिं, दर्शन सौ सुखकारी । સત્ત ધરમો મૂલ યહી, ફત્ત વિન રની દુવારી।।(૩-૧૬) Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008299
Book TitleRatnakarandak Shravakachar
Original Sutra AuthorSamantbhadracharya
AuthorChotalal Gulabchand Gandhi
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy