________________
Version 001: remember fo check hffp://www.AtmaDharma.com for updates
૫૦
તે ત્રણે અભેદ પરિણામથી રે,
જ્યારે વર્તે તે આત્મરૂપ; મૂળ તેહ મારગ જિનનો પામિયો રે,
કિંવા પામ્યો તે નિજસ્વરૂપ. મૂળ ૯
એવાં મૂળ જ્ઞાનાદિ પામવા રે,
અને જવા અનાદિ બંધ; મૂળ ઉપદેશ સદ્દગુરુનો પામવો રે,
ટાળી સ્વચ્છંદ ને પ્રતિબંધ. મૂળ ૧૦
એમ દેવ જિનંદે ભાખિયું રે,
મોક્ષમારગનું શુદ્ધ સ્વરૂપ; મૂળ ભવ્ય જનોના હિતને કારણે રે,
સંક્ષેપે કહ્યું સ્વરૂપ. મૂળ ૧૧
આણંદ, આસો સુદ ૧, ૧૯૫૨
(૩૨ ) ( ગીતિ )
પંથ પરમપદ બોધ્યો, જેહ પ્રમાણે પરમ વીતરાગે; તે અનુસરી કહીશું, પ્રણમીને તે પ્રભુ ભક્તિ૨ાગે. ૧
Please inform us of any errors on rajesh@AtmaDharma.com