________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
uo
પ્રવચનસાર
[ भगवानश्री.पुं
अथैवं ज्ञानमर्थेषु वर्तत इति संभावयति
रयणमिह इंदणीलं दुद्धज्झसियं जहा सभासाए। अभिभूय तं पि दुद्धं वट्टदि तह णाणमत्थेसु।।३०।।
रत्नमिहेन्द्रनीलं दुग्धाध्युषितं यथा स्वभासा।
अभिभूय तदपि दुग्धं वर्तते तथा ज्ञानमर्थेषु ।। ३०।। यथा किलेन्द्रनीलरत्नं दुग्धमधिवसत्स्वप्रभाभारेण तदभिभूय वर्तमानं दृष्टं,
ज्ञेयपदार्थेष प्रवेशोऽपि घटत इति।। २९ ।। अथ तमेवार्थं दृष्टान्तद्वारेण दृढयति-रयणं रत्नं इह जगति। किंनाम। इंदणीलं इन्द्रनीलसंज्ञम्। किंविशिष्टम्। दुद्धज्झसियं दुग्धे निक्षिप्तं जहा यथा सभासाए स्वकीयप्रभया अभिभूय तिरस्कृत्य। किम्। तं पि दुद्धं तत्पूर्वोक्तं दुग्धमपि वट्टदि वर्तते। इति दृष्टान्तो गतः। तह णाणमत्थेसु तथा ज्ञानमर्थेषु वर्तत इति। तद्यथा-यथेन्द्रनीलरत्नं कर्तृ स्वकीयनीलप्रभया करणभूतया दुग्धं नीलं कृत्वा वर्तते, तथा निश्चयरत्नत्रयात्मकपरमसामायिकसंयमेन यदुत्पन्नं केवलज्ञानं तत् स्वपरपरिच्छित्तिसामर्थ्यन समस्ताज्ञानान्धकारं
હોવાથી વ્યવહારથી “મારી આંખ ઘણા પદાર્થોમાં ફરી વળે છે” એમ કહેવાય છે. એવી રીતે જોકે કેવળજ્ઞાનપ્રાસ આત્મા પોતાના પ્રદેશો વડે જ્ઞય પદાર્થોને સ્પર્શતો નહિ હોવાથી નિશ્ચયથી તો તે શયોમાં અપ્રવિષ્ટ છે તોપણ જ્ઞાયકદર્શક શક્તિની કોઈ પરમ અદ્ભુત વિચિત્રતાને લીધે (નિશ્ચયથી દૂર રહ્યા રહ્યા પણ) તે સમસ્ત જ્ઞયાકારોને જાણતો-દેખતો હોવાથી વ્યવહારથી “આત્મા સર્વ દ્રવ્ય-પર્યાયોમાં પેસી જાય છે” એમ કહેવાય છે. આ રીતે વ્યવહારથી શૈય પદાર્થોમાં આત્માનો પ્રવેશ સિદ્ધ થાય છે.
२८.
હવે, આ રીતે (નીચે પ્રમાણે જ્ઞાન પદાર્થોમાં વર્તે છે એમ (દષ્ટાંત દ્વારા) સ્પષ્ટ કરે છેઃ
જ્યમ દૂધમાં સ્થિત ઇન્દ્રનીલમણિ સ્વકીય પ્રભા વડે
दूधने विषे व्यापी २९, त्यभान ५५ अर्थो विषे. 30. अन्वयार्थ :- [ यथा] ४५ [इह ] ॥ ४॥तने विषे [ दुग्धाध्युषितं] दूधमा २२j [ इंद्रनीलं रत्नं] छन्द्रनील रत्न [स्वभासा] पोतानी प्रत्मा 43 [तद् अपि दुग्धं ] ते दूधमा [अभिभूय] व्यापीने [ वर्तते] वर्ते छ, [ तथा] तेम [ ज्ञानं] न (अर्थात शतद्रव्य) [अर्थेषु ] પદાર્થોમાં વ્યાપીને વર્તે છે. ટીકાઃ- જેમ દૂધમાં રહેલું ઇન્દ્રનીલ રત્ન પોતાની પ્રભાના સમૂહ વડે દૂધમાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com