SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates खान,नशास्त्रमा ] सातत्त्व-प्रशान अथात्मनोऽपि ज्ञानवत् सर्वगतत्वं न्यायायातमभिनन्दति सव्वगदो जिणवसहो सव्वे वि य तग्गया जगदि अट्ठा। णाणमयादो य जिणो विसयादो तस्स ते भणिया।।२६ ।। सर्वगतो जिनवृषभः सर्वेऽपि च तद्गता जगत्यर्थाः। ज्ञानमयत्वाच जिनो विषयत्वात्तस्य ते भणिताः।। २६ ।। न जानाति अहिओ वा णाणादो णाणेण विणा कहं णादि अधिको वा ज्ञानात्सकाशात्तर्हि यथोष्णगुणाभावेऽग्निः शीतलो भवन्सन् दहनक्रियां प्रत्यसमर्थो भवति तथा ज्ञानगुणाभावे सत्यात्माप्यचेतनो भवन्सन् कथं जानाति, न कथमपीति। अयमत्र भावार्थ:-ये केचनात्मानमङ्गुष्ठपर्वमात्रं, श्यामाकतण्डुलमात्रं, वटककणिकादिमात्रं वा मन्यन्ते ते निषिद्धाः। येऽपि समुद्धातसप्तकं विहाय देहादधिकं मन्यन्ते तेऽपि निराकृता इति।। २५ ।। अथ यथा ज्ञानं पूर्व सर्वगतमुक्तं तथैव सर्वगतज्ञानापेक्षया भगवानपि सर्वगतो भवतीत्यावेदयति-सव्वगदो सर्वगतो भवति। स क: कर्ता। जिणवसहो जिनवृषभः ભાવાર્થ:- આત્માનું ક્ષેત્ર જ્ઞાનના ક્ષેત્રથી ઓછું માનવામાં આવે તો આત્માના ક્ષેત્રની બહાર વર્તતું જ્ઞાન ચેતનદ્રવ્ય સાથે સંબંધ નહિ હોવાને લીધે અચેતન ગુણ જેવું થવાથી જાણવાનું કામ ન કરી શકે, જેમ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ વગેરે અચેતન ગુણો જાણી શકતા નથી તેમ. જો આત્માનું ક્ષેત્ર જ્ઞાનના ક્ષેત્રથી અધિક માનવામાં આવે તો જ્ઞાનના ક્ષેત્રની બહાર વર્તતો જ્ઞાનશૂન્ય આત્મા જ્ઞાન વિના જાણવાનું કામ ન કરી શકે, જેમ જ્ઞાનશૂન્ય ઘડો, વસ્ત્ર વગેરે પદાર્થો જાણી શકતા નથી તેમ. માટે આત્મા જ્ઞાનથી હીન પણ નથી, અધિક પણ નથી, જ્ઞાન જેવો જ છે. ૨૪-૨૫. હવે જ્ઞાનની જેમ આત્માનું પણ સર્વગતપણું ન્યાયસિદ્ધ છે એમ કહે છે: છે સર્વગત જિનવર અને સૌ અર્થ જિનવરપ્રાસ છે, જિન જ્ઞાનમય ને સર્વ અર્થો વિષય જિનના હોઈને. ૨૬, अन्वयार्थ:- [जिनवृषभः ] नि१२. [ सर्वगतः ] सर्वात छ [च] भने [जगति] ४ातन [ सर्वे अपि अर्थाः ] सर्व पार्थो [ तद्गताः ] निव२त (नि५२मा प्रास) छ; [जिनः ज्ञानमयत्वात् ] ॥२९॥ ४ि नमय छ [च] भने [ ते] सर्व पार्थो [ विषयत्वात् ] शानन। विषय होपाथी [ तस्य ] निन। विषय [ भणिताः ] हेपामा माया छ. Please inform us of any errors on [email protected]
SR No.008294
Book TitlePravachana sara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1980
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy