SearchBrowseAboutContactDonate
Page Preview
Page 507
Loading...
Download File
Download File
Page Text
________________ ४७२ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ્રવચનસાર अथाविपरीतफलकारणं कारणमविपरीतं व्याख्याति असुभोवयोगरहिदा सुद्बुवजुत्ता सुहोवजुत्ता वा । णित्थारयंति लोगं तेसु पसत्थं लहदि भत्तो ।। २६० ।। [ भगवान श्री ६६ अशुभोपयोगरहिताः शुद्धोपयुक्ताः शुभोपयुक्ता वा । निस्तारयन्ति लोकं तेषु प्रशस्तं लभते भक्तः ।। २६० ।। यथोक्तलक्षणा एव श्रमणा मोहद्वेषाप्रशस्तरागोच्छेदादशुभोपयोगवियुक्ताः सन्तः, सकलकषायोदयविच्छेदात् कदाचित् शुद्धोपयुक्ताः प्रशस्तरागविपाकात्कदाचिच्छुभोपयुक्ताः, स्वयं मोक्षायतनत्वेन लोकं निस्तारयन्ति; तद्भक्तिभावप्रवृत्तप्रशस्तभावा भवन्ति परे च पुण्यभाजः ।। २६० ।। योगयुक्ताः सन्तो भव्यलोकं निस्तारयन्ति तेषु च भक्तो भव्यवरपुण्डरीकः प्रशस्तफलभूतं स्वर्गं लभते, परंपरया मोक्षं चेति भावार्थ: ।। २६० ।। एवं पात्रापात्रपरिक्षाकथनमुख्यतया गाथाषट्केन तृतीयस्थलं गतम् । इत ऊर्ध्वं आचारकथितक्रमेण पूर्वं कथितमपि पुनरपि दृढीकरणार्थं विशेषेण तपोधनसमाचारं कथयति । अथाभ्यागततपोधनस्य दिनत्रयपर्यन्तं सामान्यप्रतिपत्तिं, तदनन्तरं विशेषप्रतिपत्तिं दर्शयति- वट्टदु , હવે અવિપરીત ળનું કારણ એવું જે ‘અવિપરીત કારણ ' તે વિશેષ સમજાવે છેઃ = અશુભો૫યોગરહિત શ્રમણો-શુદ્ધ વા શુભયુક્ત જે, તે લોકને તારે; અને તદ્ભક્ત પામે પુણ્યને ૨૬૦. अन्वयार्थः- [ अशुभोपयोगरहिताः ] भेजो अशुलोपयोगरहित वर्तता था [ शुद्धोपयुक्ताः ] शुद्धोपयुक्त [वाः ] अथवा [ शुभोपयुक्ताः ] शुलोपयुक्त होय छे, तेखो ( ते श्रमशो ) [ लोकं निस्तारयन्ति ] सोऽने तारे छे; (अने ) [ तेषु भक्तः ] तेमना प्रत्ये अतिवाणी व [ प्रशस्तं ] प्रशस्तने (-पुष्यने ) [ लभते ] पामे छे. ટીકા:- યથોક્તલક્ષણ શ્રમણો જ (અર્થાત્ જેવા કહ્યા તેવા જ શ્રમણો )–કે જેઓ મોહ, દ્વેષ અને અપ્રશસ્ત રાગના ઉચ્છેદને લીધે અશુભોપયોગરહિત વર્તતા થકા, સમસ્ત કષાયોદયના વિચ્છેદથી કદાચિત (−કયારેક) શુદ્ધોપયુક્ત (શુદ્ધોપયોગમાં જોડાયેલા) અને પ્રશસ્ત રાગના વિપાકથી કદાચિત્ શુભોપયુક્ત હોય છે તેઓ-પોતે મોક્ષાયતન (મોક્ષનું સ્થાન) હોવાથી લોકને તારે છે; અને તેમના પ્રત્યે ભક્તિભાવથી જેમને પ્રશસ્ત ભાવ પ્રવર્તે છે એવા ૫૨ જીવો * પુણ્યના ભાગી થાય છે. ૨૬૦. * पुण्यना लागी પુણ્યશાળી; પુણ્યને ભોગવનારા; પુણ્યનાં ભાજન. Please inform us of any errors on [email protected]
SR No.008294
Book TitlePravachana sara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1980
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy