________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
ચરણાનુયોગસૂચક ચૂલિકા
४०१
प्रसिद्ध्यशुद्धोपयोगासद्भावः परप्रत्ययबन्धलेशस्याप्यभावाज्जलदुर्ललितं कमलमिव निरुपलेपत्वप्रसिद्धरहिंसक एव स्यात्। ततस्तैस्तैः सर्वैः प्रकारैरशुद्धोपयोगरूपोऽन्तरङ्गच्छेद: प्रतिषेध्यो यैर्यैस्तदायतनमात्रभूतः परप्राणव्यपरोपरूपो बहिरङ्गच्छेदो दूरादेव प्रतिषिद्धः स्यात्।। २१८ ।।
अथैकान्तिकान्तरङ्गच्छेदत्वादुपधिस्तद्वत्प्रतिषेध्य इत्युपदिशतिहवदि व ण हवदि बंधो मदम्हि जीवेऽध कायचेट्टम्हि। बंधो धुवमुवधीदो इदि समणा छड्डिया सव्वं ।। २१९ ।।
भावहिंसा तावतांशेन बन्धो भवति, न च पादसंघट्टनमात्रेण। तस्य तपोधनस्य रागादिपरिणतिलक्षणभावहिंसा नास्ति। ततः कारणाद्वन्धोऽपि नास्तीति।। *१५-१६ ।। अथ निश्चयहिंसारूपोऽन्तरङ्गच्छेदः सर्वथा प्रतिषेध्य इत्युपदिशति-अयदाचारो निर्मलात्मानुभूतिभावनालक्षणप्रयत्नरहितत्वेन अयताचारः प्रयत्नरहितः। स कः। समणो श्रमणस्तपोधनः। छस्सु वि कायेसु वधकरो त्ति मदो षट्स्वपि कायेषु वधकारो हिंसाकर इति मतः सम्मत: कथितः। चरदि आचरति वर्तते। कथं। यथा भवति जदं यतं यन्नपरं, जदि यदि चेत्, णिचं नित्यं सर्वकालं तदा कमलं व जले णिरुवलेवो कमलमिव जले निरुपलेप इति। एतावता किमुक्तं भवतिशुद्धात्मसंवित्तिलक्षणशुद्धोपयोगपरिणतपुरुषः षड्जीवकुले लोके विचरन्नपि यद्यपि बहिरङ्गद्रव्यहिंसामात्रमस्ति, तथापि निश्चयहिंसा नास्ति। ततः कारणाच्छुद्धपरमात्मभावनाबलेन निश्चयहिंसैव सर्वतात्पर्येण परिहर्तव्येति।। २१८ ।।
વિના જે હોય છે એવા પ્રયત આચાર વડે પ્રસિદ્ધ થતો અશુદ્ધોપયોગનો અભાવ અહિંસક જ છે, કારણ કે પરના આશ્રયે થતા લેશ પણ બંધનો અભાવ હોવાને લીધે, જળમાં ઝૂલતા કમળની માફક, નિર્લેપપણાની પ્રસિદ્ધિ છે; માટે તે તે સર્વ પ્રકારે અશુદ્ધોપયોગરૂપ અંતરંગ છેદ નિષેધ્ય-છોડવાયોગ્ય છે, કે જે જે પ્રકારે તેના આયતનમાત્રભૂત પરપ્રાણવ્યપરોપરૂપ બહિરંગ છેદ અત્યંત નિષિદ્ધ હોય.
ભાવાર્થ:- શાસ્ત્રમાં અપ્રયત-આચારવંત અશુદ્ધોપયોગીને છ કાયનો હિંસક કહ્યો છે અને પ્રયત-આચારવંત શુદ્ધોપયોગીને અહિંસક કહ્યો છે, તેથી શાસ્ત્રમાં જે જે પ્રકારે છે કાયની હિંસાનો નિષેધ કરવામાં આવ્યો હોય, તે તે સર્વ પ્રકારે અશુદ્ધોપયોગનો નિષેધ સમજવો. ૨૧૮.
હવે ઉપધિને (-પરિગ્રહને) એકાંતિક અંતરંગછેદપણું હોવાથી ઉપધિ અંતરંગ છેદની માફક છોડવા યોગ્ય છે એમ ઉપદેશ છેઃ
દૈહિક ક્રિયા થકી જીવ મરતાં બંધ થાય-ન થાય છે, પરિગ્રહ થકી ધ્રુવ બંધ, તેથી સમસ્ત છોડયો યોગીએ. ૨૧૯.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com