SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] ચરણાનુયોગસૂચક ચૂલિકા ૩૮૫ ततोऽपि श्रमणो भवितुमिच्छन् लिङ्गद्वैतमादत्ते, गुरुं नमस्यति, व्रतक्रिये श्रृणोति, अथोपतिष्ठते; उपस्थितश्च पर्याप्तश्रामण्यसामग्रीक: श्रमणो भवति। तथाहि-तत इदं यथाजातरूपधरत्वस्य गमकं बहिरङ्गमन्तरङ्गमपि लिङ्गं प्रथममेव गुरुणा परमेणार्हगट्टारकेण तदात्वे च दीक्षाचार्येण तदादानविधानप्रतिपादकत्वेन व्यवहारतो दीयमानत्वाद्दत्तमादानक्रियणा सम्भाव्य तन्मयो भवति। ततो भाव्यभावकभावप्रवृत्तेतरेतरसंवलनप्रत्यस्तमितस्वपरविभागत्वेन दत्तसर्वस्वमूलोत्तरपरमगुरुनमस्क्रियया सम्भाव्य भावस्तववन्दनामयो भवति। ततः सर्वसावद्ययोगप्रत्याख्यानलक्षणैकमहाव्रतश्रवणात्मना श्रुतज्ञानेन समये भवन्तमात्मानं । दीक्षाकाले तु दीक्षागुरुणा। लिङ्गग्रहणानन्तरं तं णमंसित्तातं तं गुरुं नमस्कृत्य, सोचा तदनन्तरं श्रुत्वा। काम्। किरियं क्रियां बृहत्प्रतिक्रमणाम्। किंविशिष्टाम्। सवदं सव्रतां व्रतारोपणसहिताम्। उवट्ठिदो ततश्चोपस्थितः स्वस्थ: सन् होदि सो समणो स पूर्वोक्तस्तपोधन इदानीं श्रमणो भवतीति। इतो विस्तर:-पूर्वोक्तलिङ्गद्वयग्रहणानन्तरं पूर्वसूत्रोक्तपञ्चाचारमाश्रयति, ततश्चानन्तज्ञानादिगुणस्मरणरूपेण भावनमस्कारेण तथैव तद्गुणप्रतिपादकवचनरूपेण द्रव्यनमस्कारेण च गुरुं नमस्करोति। ततः परं समस्तशुभाशुभपरिणामनिवृत्तिरूपं स्वस्वरूपे निश्चलावस्थानं परमसामायिकव्रतमारोहति स्वीकरोति। मनोवचनकायैः कृतकारितानुमतैश्च जगत्त्रये काल-त्रयेऽपि समस्तशुभाशुभकर्मभ्यो भिन्ना निजशुद्धात्मपरिणतिलक्षणा या तु क्रिया सा निश्चयेन बृहत्प्रतिक्रमणा भण्यते। व्रतारोपणानन्तरं तां च श्रृणोति। ततो निर्विकल्पसमाधि ટીકા- વળી ત્યાર પછી શ્રમણ થવાનો ઇચ્છક બન્ને લિંગને ગ્રહે છે, ગુરુને નમસ્કાર કરે છે. વ્રત તથા ક્રિયાને સાંભળે છે અને ઉપસ્થિત થાય છે; ઉપસ્થિત થયો થકો શ્રામણ્યની સામગ્રી પર્યાપ્ત થવાને લીધે શ્રમણ થાય છે. તે આ પ્રમાણે પરમ ગુરુ-પ્રથમ જ અહંતભટ્ટારક અને તે વખતે (દીક્ષાકાળે) દીક્ષાચાર્ય-, આ યથાજાતરૂપધરપણાનાં સૂચક બહિરંગ તથા અંતરંગ લિંગના ગ્રહણની વિધિના પ્રતિપાદક હોવાને લીધે, વ્યવહારથી તે લિંગના દેનાર છે; એ રીતે તેમના વડે દેવામાં આવેલાં તે લિંગને ગ્રહણક્રિયા વડે સંભાવીને-સન્માનીને (શ્રામપ્યાર્થી) તન્મય થાય છે. પછી જેમણે સર્વસ્વ દીધેલું છે એવા મૂળ અને ઉત્તર પરમગુરુને, ‘ભાવ્યભાવકપણાને લીધે પ્રવર્તેલા ઇતરેતર મિલનના કારણે સ્વપરનો વિભાગ જેમાંથી અસ્ત થઈ ગયો છે એવી નમસ્કારક્રિયા વડે સંભાવીને-સન્માનીને ‘ભાવસ્તુતિવંદનામય થાય છે. પછી સર્વ સાવધયોગના પ્રત્યાખ્યાનસ્વરૂપ એક મહાવ્રતને સાંભળવારૂપ શ્રુતજ્ઞાન વડે સમયમાં પરિણમતા આત્માને १. ५यति = पूरती; संपूर्ण ૨. મૂળ પરમગુરુ જે અતદેવ તથા ઉત્તર પરમગુરુ જે દીક્ષાચાર્ય તેમના પ્રત્યે અત્યંત આરાધ્યભાવને લીધે આરાધ્ય એવા પરમગુરુ અને આરાધક એવા પોતાનો ભેદ અસ્ત થાય છે. ૩. ભાવ્ય અને ભાવકના અર્થ માટે ૮ માં પાનાનું પદટિપ્પણ જાઓ. ૪. ભાવસ્તુતિવંદનામય = ભાવસ્તુતિમય અને ભાવવંદનામય Please inform us of any errors on [email protected]
SR No.008294
Book TitlePravachana sara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1980
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy