SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩પ૦ પ્રવચનસાર [ भगवान श्रीकुं: एष बन्धसमासो जीवानां निश्चयेन निर्दिष्टः। अर्हद्भिर्यतीनां व्यवहारोऽन्यथा भणितः।। १८९ ।। रागपरिणाम एवात्मनः कर्म, स एव पुण्यपापद्वैतम्। रागपरिणामस्यैवात्मा कर्ता, तस्यैवोपादाता हाता चेत्येष शुद्धद्रव्यनिरूपणात्मको निश्चयनयः। यस्तु पुद्गलपरिणाम आत्मनः कर्म, स एव पुण्यपापद्वैतं, पुद्गलपरिणामस्यात्मा कर्ता, तस्योपादाता हाता चेति सोऽशुद्धद्रव्यनिरूपणात्मको व्यवहारनयः। उभावप्येतौ स्तः, शुद्धाशुद्धत्वेनोभयथा द्रव्यस्य प्रतीयमानत्वात्। किन्त्वत्र निश्चयनयः साधकतमत्वादुपात्तः, साध्यस्य हि कषायितः परिणतो रञ्जितः। कैः। मोहरागदोसेहिं निर्मोहस्वशुद्धात्मतत्त्वभावनाप्रतिबन्धिभिर्मोहरागद्वेषैः। पुनश्च किंरूपः। कम्मरजेहिं सिलिट्ठो कर्मरजोभिः श्लिष्टः कर्मवर्गणायोग्यपुद्गलरजोभिः संश्लिष्टो बद्धः। बंधो त्ति परूविदो अभेदेनात्मैव बन्ध इति प्ररूपितः। क्व। समये परमागमे। अत्रेदं भणितं भवति-यथा वस्त्रं लोध्रादिद्रव्यैः कषायितं रञ्जितं सन्मजीष्ठादिरगद्रव्येण रञ्जितं सदभेदेन रक्तमित्युच्यते तथा वस्त्रस्थानीय आत्मा लोध्रादिद्रव्यैस्थानीयमोहरागद्वेषैः कषायितो रञ्जितः परिणतो मत्रीष्ठस्थानीयकर्मपुद्गलैः संश्लिष्ट: संबद्धः सन् भेदेऽप्यभेदोपचारलक्षणेनासद्भुतव्यवहारेण बन्ध इत्यभिधीयते। कस्मात्। अशुद्धद्रव्यनिरूपणार्थविषयत्वादसद्भूतव्यवहारनयस्येति।। १८८।। अथ निश्चयव्यवहारयोरविरोधं दर्शयति-एसो बंधसमासो एष बन्धसमासः। एष बहुधा पूर्वोक्तप्रकारो रागादिपरिणतिरूपो बन्धसंक्षेपः। केषां संबन्धी। जीवाणं जीवानाम्। णिच्छयेण णिद्दिट्ठो निश्चयनयेन निर्दिष्ट: कथितः। कैः कर्तृभूतैः। अरहंतेहिं अर्हद्भिः निर्दोषिपरमात्मभिः। केषाम्। अन्वयार्थ:- [ एषः] २(पूपोऽत शत), [जीवानां] पोन। [बन्धसमासः ] धनो संक्षे५ [ निश्चयेन] निश्चयथा [अर्हद्भिः] मईतवोस [ यतीनां] यतिमीने [निर्दिष्ट:] यो छ; [ व्यवहार: ] व्यवहार अन्यथा ] अन्य शत [ भणितः ] यो छ. ટીકા:- રાગપરિણામ જ આત્માનું કર્મ છે, તે જ પુણ્યપાપરૂપ દ્વત છે, રાગપરિણામનો જ આત્મા કર્યા છે, તેનો જ ગ્રહનાર અને છોડનાર છે-આ *શુદ્ધદ્રવ્યના નિરૂપણસ્વરૂપ નિશ્ચયનય છે. અને, પુદ્ગલપરિણામ આત્માનું કર્મ છે, તે જ પુણ્યપાપરૂપ દ્વત છે, પુદ્ગલપરિણામનો આત્મા કર્તા છે, તેનો ગ્રહનાર અને છોડનાર છે; આવો જે નય તે *અશુદ્ધદ્રવ્યના નિરૂપણસ્વરૂપ વ્યવહારનય છે. બન્ને અશુદ્ધપણે બંને પ્રકારે દ્રવ્ય પ્રતીત કરાય છે. પરંતુ અહીં નિશ્ચયનય * નિશ્ચયનય કેવળ સ્વદ્રવ્યના પરિણામને દર્શાવતો હોવાથી તેને શુદ્ધદ્રવ્યનું કથન કરનાર કહ્યો છે અને વ્યવહારનય પરદ્રવ્યના પરિણામને આત્મપરિણામ દર્શાવતો હોવાથી તેને અશુદ્ધદ્રવ્યનું કથન કરનાર કહ્યો છે. અહીં શુદ્ધદ્રવ્યનું કથન એક દ્રવ્યાશ્રિત પરિણામની અપેક્ષાએ જાણવું અને અશુદ્ધદ્રવ્યનું કથન એક દ્રવ્યના પરિણામ અન્ય દ્રવ્યમાં આરોપવાની અપેક્ષાએ જાણવું. Please inform us of any errors on [email protected]
SR No.008294
Book TitlePravachana sara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1980
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy