SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates વિષય ગાથ વિષય ગાથા |૮૧ 20 | ૮૫ આત્મા સ્વયમેવ સુખપરિણામની શક્તિવાળો મેં ચિંતામણિ પ્રાપ્ત કર્યો હોવા છતાં હોવાથી વિષયોનું અકિંચિત્કરપણું || ૬૭ | પ્રમાદ ચોર છે એમ વિચારી જાગૃત આત્માનું સુખસ્વભાવપણું દષ્ટાંત વડે દેઢ | કરીને આનંદ-અધિકાર પૂર્ણ કરે છે. ૬૮ | પૂર્વોક્ત ગાથાઓમાં વર્ણવ્યો તે જ એક, -શુભ પરિણામ અધિકાર | ભગવંતોએ પોતે અનુભવીને દર્શાવેલો ઇંદ્રિયસુખના સ્વરૂપ સંબંધી વિચાર | નિઃશ્રેયસનો પારમાર્થિક પંથ છે–એમ ઉપાડતાં, તેના સાધનનું સ્વરૂપ ૬૯ | મતિને વ્યવસ્થિત કરે છે .. ઇંદ્રિયસુખને શુભોપયોગના સાધ્ય તરીકે શુદ્ધાત્માનો પરિપંથી જે મોહ તેનો કર્યું છે.. સ્વભાવ અને પ્રકારો વ્યક્ત કરે છે. ઇંદ્રિયસુખને દુ:ખપણે સિદ્ધ કરે છે. ... ૭૧ ત્રણ પ્રકારના મોહને અનિષ્ટ કાર્યનું કારણ ઇંદ્રિયસુખના સાધનભૂત પુણ્યને ઉત્પન્ન કહીને તેનો ક્ષય કરવાનું કહે છે. કરનાર શુભોપયોગનું, દુ:ખના સાધનભૂત રાગદ્વેષમોહને આ લિંગો વડે ઓળખીને પાપને ઉત્પન્ન કરનાર અશુભોપયોગથી ઉદ્દભવતાં વેંત જ તારી નાખવાયોગ્ય છે. અવિશેષપણું પ્રગટ કરે છે. | મોહક્ષય કરવાનો ઉપાયાન્તર વિચારે છે. પુણો દુઃખના બીજના હેતુ છે એમ જિનેન્દ્રના શબ્દબ્રહ્મમાં અર્થોની વ્યવસ્થા ન્યાયથી પ્રગટ કરે છે. ... ૭૪ | કઈ રીતે છે તે વિચારે છે. પુષ્યજન્ય ઈદ્રિયસુખનું ઘણા પ્રકારે દુ:ખ મોક્ષયના ઉપાયભૂત જિનેશ્વરના ઉપદેશની પણું પ્રકાશે છે. પ્રાપ્તિ થવા છતાં પણ પુરુષાર્થ પુણ્ય અને પાપનું અવિશેષપણું નિશ્ચિત અર્થક્રિયાકારી છે. કરતા થકા (આ વિષયનો ઉપસંહાર સ્વ-પરના વિવેકની સિદ્ધિથી જ મોનો કરે છે ક્ષય થઈ શકે છે તેથી સ્વ-પરના વિભાગની શુભ અને અશુભ ઉપયોગનું અવિશેષપણું સિદ્ધિ માટે પ્રયત્ન કરે છે. અવધારીને, સમસ્ત રાગદ્વેષના દ્વતને દૂર સર્વ પ્રકારે સ્વ-પરના વિવેકની સિદ્ધિ કરતા થકા, અશેષ દુઃખનો ક્ષય કરવાનો આગમથી કરવાયોગ્ય છે એમ ઉપસંહાર દઢ નિશ્ચય કરી શુદ્ધોપયોગમાં વસે છે. ૭૮ મોહાદિકના ઉમૂલન પ્રત્યે સર્વ આરંભથી | જિનોદિત અર્થોના શ્રદ્ધાન વિના ધર્મલાભ કટિબદ્ધ થાય છે. ૭૯ | થતો નથી.... મારે મોહની સેનાને કઈ રીતે જીતવી ’-એમ આચાર્યભગવાન સામ્યનું ધર્મ સિદ્ધ ઉપાય વિચારે છે. ૮O | કરીને “હું સ્વયં સાક્ષાત ધર્મ જ છું.’ એવા ભાવમાં નિશ્ચળ ટકે છે.... OF ૯૧ Please inform us of any errors on [email protected]
SR No.008294
Book TitlePravachana sara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1980
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy