SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates १७४ [ भगवानश्री ६६ अथ क्रमेणास्तित्वं द्विविधमभिदधाति; स्वरूपास्तित्वं सादृश्यास्तित्वं चेति । तत्रेदं स्वरूपास्तित्वाभिधानम् પ્રવચનસાર सब्भावो हि सहावो गुणेहिं सगपज्जएहिं चित्तेहि । दव्वस्स सव्वकालं उप्पादव्वयधुवत्तेहिं ।। ९६ ।। सद्भावो हि स्वभावो गुणैः स्वकपर्ययैश्चित्रैः । द्रव्यस्य सर्वकालमुत्पादव्ययध्रुवत्वैः ।। ९६ ।। अस्तित्वं हि किल द्रव्यस्य स्वभावः, तयाहेतुकयैकरूपया वृत्त्या नित्यप्रवृत्तत्वाद्विभावधर्मवैलक्षण्याच्च भावभाववद्भावान्नानात्वेऽपि तत्पुनरन्यसाधननिरपेक्षत्वादनाद्यनन्त सर्वद्रव्याणीत्यभिप्रायः ।। ९५।। एवं नमस्कारगाथा द्रव्यगुणपर्यायकथनगाथा स्वसमयपरसमयनिरूपणगाथा सत्तादिलक्षणत्रयसूचनगाथा चेति स्वतन्त्रगाथाचतुष्टयेन पीठिकाभिधानं प्रथमस्थलं गतम्। अथ प्रथमं तावत्स्वरूपास्तित्वं प्रतिपादयति-सहावो हि स्वभाव: स्वरूपं भवति हि स्फुटम् । कः कर्ता। सब्भावो सद्भावः शुद्धसत्ता शुद्धास्तित्वम् । कस्य स्वभावो भवति । दव्वस्स मुक्तात्मद्रव्यस्य। तच्च હવે અનુક્રમે અસ્તિત્વ બે પ્રકારનું કહે છેઃ સ્વરૂપ-અસ્તિત્વ અને સાદશ્ય-અસ્તિત્વ. તેમાં આ स्व३५ - अस्तित्वनुं प्रथन छे: = ઉત્પાદ-ધ્રૌવ્ય-વિનાશથી, ગુણ ને વિવિધ પર્યાયથી અસ્તિત્વ દ્રવ્યનું સર્વદા જે, તેહ દ્રવ્યસ્વભાવ છે. ૯૬. अन्वयार्थः- [ सर्वकालं ] सर्व अणे [ गुणैः ] गुशो तथा [ चित्रैः स्वकपर्ययैः] अनेऽ प्रारना पोताना पर्यायो वडे [ उत्पादव्ययध्रुवत्वैः ] तेम ४ उत्पाद-व्यय-धौप्य वडे [ द्रव्यस्य सद्भावः ] द्रव्यनुं ठे अस्तित्व, [हि ] ते परेर [ स्वभावः ] स्वभाव छे. ટીકા:- અસ્તિત્વ ખરેખર દ્રવ્યનો સ્વભાવ છે. અને તે ( અસ્તિત્વ ) અન્ય સાધનથી નિરપેક્ષ હોવાને લીધે અનાદિ-અનંત હોવાથી તથા અહેતુક એકરૂપ વૃત્તિએ સદાય પ્રવર્તતું હોવાને લીધે વિભાવધર્મથી વિલક્ષણ હોવાથી, ભાવ અને ભાવવાપણાને ૧. અસ્તિત્વ અન્ય સાધનની અપેક્ષા વિનાનું-સ્વયંસિદ્ધ છે તેથી અનાદિ-અનંત છે. અકારણ; જેનું કોઈ કારણ નથી એવી. ૨. અહેતુક ૩. વૃત્તિ = વર્તન; વર્તવું તે; પરિણિત. (અકારણિક એકરૂપ પરિણતિએ સદાકાળ પરિણમતું હોવાથી અસ્તિત્વ વિભાવધર્મથી જાદા લક્ષણવાળું છે.) ४. अस्तित्व ते (द्रव्यनो ) भाव छे अने द्रव्य ते भाववान् (भाववाणुं ) छे. Please inform us of any errors on [email protected]
SR No.008294
Book TitlePravachana sara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1980
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy