________________
૭૪
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રવચનસાર
स्थाननिषद्याविहारा धर्मोपदेशश्च नियतयस्तेषाम् । अर्हतां काले मायाचार इव स्त्रीणाम् ।। ४४ ।।
[ ભગવાનશ્રીકુંદકુંદ
व्यवहारः પ્રવર્તતે, तथा हि केवलिनां प्रयत्न्नमन्तरेणापि
यथा हि महिलानां प्रयन्नमन्तरेणापि तथाविधयोग्यतासद्भावात् स्वभावभूत एव मायोपगुण्ठनागुण्ठितो तथाविधयोग्यतासद्भावात् स्थानमासनं विहरणं धर्मदेशना च स्वभावभूता एव प्रवर्तन्ते। अपि चाविरुद्धमेतदम्भोधरदृष्टान्तात् । यथा खल्वम्भोधराकारपरिणतानां पुद्गलानां गमनमवस्थानं गर्जनमम्बुवर्षं च पुरुषप्रयत्नमन्तरेणापि दृश्यन्ते, तथा केवलिनां स्थानादयोऽबुद्धिपूर्वका एव दृश्यन्ते। अतोऽमी स्थानादयो मोहोदयपूर्वकत्वाभावात् क्रियाविशेषा अपि केवलिनां क्रियाफलभूतबन्धसाधनानि न भवन्ति ।। ४४ ।।
एते व्यापारा नियतयः स्वभावा अनीहिताः । केषाम् । तेसिं अरहंताणं तेषामर्हतां निर्दोषिपरमात्मनाम्। क्व। काले अर्हदवस्थायाम् । क इव । मायाचारो व्व इत्थीणं मायाचार इव स्त्रीणामिति। तथा हि-यथा स्त्रीणां स्त्रीवेदोदयसद्भावात्प्रयत्नाभावेऽपि मायाचारः प्रवर्तते, तथा भगवतां
અન્વયાર્થ:
[ તેષામ્
અર્હતાં] તે અદ્ભુતભગવંતોને [ રાતે ] તે કાળે [ સ્થાનનિષદ્યાવિહારા: ] ઊભા રહેવું, બેસવું, વિહા૨ [ધર્મોપવેશ: ૬] અને ધર્મોપદેશ, [ સ્ત્રીનાં માયાવાર: વ ] સ્ત્રીઓને માયાચારની માફક, [નિયતય: ] સ્વાભાવિક જ-પ્રયત્ન વિના જ-હોય છે.
ટીકા:- જેમ સ્ત્રીઓને, પ્રયત્ન વિના પણ, તેવા પ્રકારની યોગ્યતાના સદ્ભાવથી સ્વભાવભૂત જ માયાના ઢાંકણથી ઢંકાયેલો વ્યવહાર પ્રવર્તે છે, તેમ કેવળીભગવંતોને, પ્રયત્ન વિના પણ (-પ્રયત્ન ન હોવા છતાં પણ), તેવા પ્રકારની યોગ્યતાના સદ્ભાવથી સ્થાન (−ઊભા રહેવું), આસન (બેસવું), વિહાર અને ધર્મદેશના સ્વભાવભૂત જ પ્રવર્તે છે. વળી આ (પ્રયત્ન વિના વિહાર થવો વગેરે ), વાદળાના દષ્ટાંતથી અવિરુદ્ધ છે. જેમ વાદળા-આકારે પરિણમેલાં પુદ્દગલોનું ગમન, અવસ્થાન ( સ્થિર રહેવું ), ગર્જન અને જળ-વર્ષણ પુરુષ-પ્રયત્ન વિના પણ જોવામાં આવે છે, તેમ કેવળીભગવંતોને સ્થાનાદિક (−ઊભા રહેવું, બેસવું વગેરે વ્યાપારો) અબુદ્ધિપૂર્વક જ (અર્થાત્ ઇચ્છા વિના જ ) જોવામાં આવે છે. આથી આ સ્થાનાદિક (−ઊભા રહેવું વગેરે વ્યાપારો), મોહોદયપૂર્વક નહિ હોવાને લીધે, ક્રિયાવિશેષો (ક્રિયાના પ્રકારો) હોવા છતાં કેવળીભગવંતોને ક્રિયાફળભૂત બંધનાં સાધન થતાં નથી.
ભાવાર્થ:- કેવળીભગવંતોને સ્થાન, આસન અને વિહાર એ કાયયોગસંબંધી ક્રિયાઓ તથા દિવ્ય ધ્વનિથી નિશ્ચયવ્યવહારસ્વરૂપ ધર્મનો ઉપદેશ એ વચનયોગસંબંધી ક્રિયા અઘાતી કર્મના નિમિત્તે સહજ જ થાય છે. તેમાં કેવળીભગવંતની ઇચ્છા લેશમાત્ર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com