________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરિશિષ્ટ : ૩૩૧
भवन्ति चात्र श्लोकाः
(શાર્દૂત્તવિવ્રીહિત) बाह्याथैः परिपीतमुज्झितनिजप्रव्यक्तिरिक्तीभवद् विश्रान्तं पररूप एव परितो ज्ञानं पशोः सीदति । यत्तत्तत्तदिह स्वरूपत इति स्याद्वादिनस्तत्पुनर्दूरोन्मग्नघनस्वभावभरतः पूर्णं समुन्मज्जति।। २४८।।
(શાર્દૂલવિક્રીડિત) विश्वं ज्ञानमिति प्रतय॑ सकलं दृष्ट्वा स्वतत्त्वाशया भूत्वा विश्वमयः पशुः पशुरिव स्वच्छन्दमाचेष्टते । यत्तत्तत्पररूपतो न तदिति स्याद्वाददर्शी पुन
विश्वाद्भिन्नमविश्वविश्वघटितं तस्य स्वतत्त्वं स्पृशेत्।। २४९ ।। (પ્રથમ, પહેલાં ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છે:-)
શ્લોકાર્થ- [વાઈ–ઝર્થે પરિવતર્] બાહ્ય પદાર્થો વડે સમસ્તપણે પી જવામાં આવેલું, [૩ક્સિત–નિ–પ્રવ્ય—િરિસ્સામવેત] પોતાની વ્યક્તિને (–પ્રગટતાને) છોડી દેવાથી ખાલી (-શૂન્ય) થઈ ગયેલું, [ પરિત: પરરૂપે ઇવ વિશાન્ત] સમસ્તપણે પરરૂપમાં જ વિશ્રાંત (અર્થાત્ પરરૂપ ઉપર જ આધાર રાખતું) એવું [પશો: જ્ઞાન] પશુનું જ્ઞાન (-તિર્યંચ જેવા એકાંતવાદીનું જ્ઞાન) [ જીવતિ] નાશ પામે છે; [ચાલ્લાદ્રિના તત પુન:] અને સ્યાદ્વાદીનું જ્ઞાન તો, [‘યત તત્ તત્ રૂડું સ્વરુપત: તત' તિ] “જે તત્ છે તે સ્વરૂપથી તત્ છે (અર્થાત્ દરેક તત્ત્વને-વસ્તુને સ્વરૂપથી તત્પણું છે)” એવી માન્યતાને લીધે, [ટૂર-૩ન્મ-ધનસ્વમાવ–મરત:] અત્યંત પ્રગટ થયેલા જ્ઞાનઘનરૂપ સ્વભાવના ભારથી, [પૂર્ણ સમુન્મMતિ] સંપૂર્ણ ઉદિત (-પ્રગટ) થાય છે.
ભાવાર્થ- કોઈ સર્વથા એકાતી તો એમ માને છે કે ઘટજ્ઞાન ઘટના આધારે જ થાય છે માટે જ્ઞાન સર્વ પ્રકારે જ્ઞયો પર જ આધાર રાખે છે. આવું માનનાર એકાંતવાદીના જ્ઞાનને તો શયો પી ગયાં, જ્ઞાન પોતે કાંઈ ન રહ્યું. સ્યાદ્વાદી તો એમ માને છે કે-જ્ઞાન પોતાના સ્વરૂપથી તસ્વરૂપ જ (-જ્ઞાનસ્વરૂપ જ) છે, જ્ઞયાકાર થવા છતાં જ્ઞાનપણાને છોડતું નથી. આવી યથાર્થ અનેકાંત સમજણને લીધે સ્યાદવાદીને જ્ઞાન (અર્થાત્ જ્ઞાનસ્વરૂપ આત્મા) પ્રગટ પ્રકાશે છે.
આ પ્રમાણે સ્વરૂપથી તપણાનો ભંગ કહ્યો. ૨૪૮. ( હવે બીજા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છે:-) શ્લોકાર્થઃ- [પશુ: ] પશુ અર્થાત્ સર્વથા એકાંતવાદી અજ્ઞાની, [ ‘વિશ્વ જ્ઞાનમ્'
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com