________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૧૩ : ૨૮૩ એટલું; એનાથી મોક્ષમાર્ગ છે એમ તે જાણતો-માનતો નથી. ભાઈ ! વ્યવહાર છે એને ના જાણે-માને તો એકાન્ત થઈ જાય. વ્યવહાર જાણવા માટે પ્રયોજન-વાન છે, પણ તે આદરવાલાયક નથી.
અજ્ઞાની ક્રિયાકાંડના મમત્વ વડ અંધ છે. તે વ્યવહારને જ પરમાર્થ માનતો હોવાથી પરદ્રવ્યને જ આત્મદ્રવ્ય માને છે. હવે આમ છે તો પછી તેને શુદ્ધ આત્મદ્રવ્યની પ્રાપ્તિ કેવી રીતે થાય ?
( પ્રવચન નં. ૫૦૪ થી ૫૦૭ * દિનાંક ૨૬-૧૧-૭૭ થી ૨૯-૧૧-૭૭)
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com