________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૮: પ્રવચન રત્નાકર ભાગ-૧)
(શાર્દૂત્રવિદ્રીડિત) एको मोक्षपथो य एष नियतो दृग्ज्ञप्तिवृत्त्यात्मकस्तत्रैव स्थितिमेति यस्तमनिशं ध्यायेच्च तं चेतति । तस्मिन्नेव निरन्तरं विहरति द्रव्यान्तराण्यस्पृशन् सोऽवश्यं समयस्य सारमचिरान्नित्योदयं विन्दति।। २४०।।
(શાર્દૂત્તવિવ્રીડિત) ये त्वेनं परिहृत्य संवृतिपथप्रस्थापितेनात्मना लिङ्गे द्रव्यमये वहन्ति ममतां तत्त्वावबोधच्युताः। नित्योद्योतमखण्डमेकमतुलालोकं स्वभावप्रभा
प्राग्भारं समयस्य सारममलं नाद्यापि पश्यन्ति ते।।२४१।। અહીં પરમાર્થ એ જ ઉપદેશ છે કે-નિશ્ચય મોક્ષમાર્ગનું સેવન કરવું, કેવળ વ્યવહારમાં જ મૂઢ ન રહેવું.
હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે:
શ્લોકાર્થ- [દ-જ્ઞપ્તિ–વૃત્તિ–માત્મ: ૫: : 9q5 નિયત: મોક્ષપથ: ] દર્શનજ્ઞાનચારિત્રસ્વરૂપ જે આ એક નિયત મોક્ષમાર્ગ છે, [ તત્ર પર્વ : સ્થિતિમ પ્રતિ] તેમાં જ જે પુરુષ સ્થિતિ પામે છે અર્થાત્ સ્થિત રહે છે, [ ત” નિશં ધ્યાવેત] તેને જ નિરંતર ધ્યાવે છે, [તતિ] તેને જ ચેતે-અનુભવે છે, [૨ દ્રવ્યાન્તરાળિ શન તરિક્સન વ નિરન્તરે વિહરતિ] અને અન્ય દ્રવ્યોને નહિ સ્પર્શતો થકો તેમાં જ નિરંતર વિહાર કરે છે, [ સ: નિત્ય-૩યે સમયસ્થ સારમ્ વિરતિ અવશ્ય વિજ્વતિ] તે પુરુષ, જેનો ઉદય નિત્ય રહે છે એવા સમયના સારને (અર્થાત્ પરમાત્માના રૂપને) થોડા કાળમાં જ અવશ્ય પામે છે–અનુભવે છે.
ભાવાર્થ:- નિશ્ચયમોક્ષમાર્ગના સેવનથી થોડા જ કાળમાં મોક્ષની પ્રાપ્તિ થાય એ નિયમ છે. ૨૪).
“જેઓ દ્રવ્યલિંગને જ મોક્ષમાર્ગ માની તેમાં મમત્વ રાખે છે, તેમણે સમયસારને અર્થાત્ શુદ્ધ આત્માને જાણ્યો નથી—એમ હવેની ગાથામાં કહેશે તેની સૂચનાનું કાવ્ય પ્રથમ કહે છે:
શ્લોકાર્થ:- [ રે તુ અન્ન પરિત્યે સંવૃતિ–પથ–પ્રસ્થાપિતેન માત્મના દ્રવ્યમયે તિ મમતાં વદત્તિ] જે પુરુષો આ પૂર્વોક્ત પરમાર્થ સ્વરૂપ મોક્ષમાર્ગને છોડીને વ્યવહારમોક્ષમાર્ગમાં સ્થાપેલા પોતાના આત્મા વડે દ્રવ્યમય લિંગમાં મમતા કરે છે (અર્થાત્ એમ માને છે કે આ દ્રવ્યલિંગ જ અમને મોક્ષ પમાડશે), [તે તત્ત્વ–ગવવો–ટુતા:
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com