________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૬ : પ્રવચન રત્નાકર ભાગ-૧)
હું વૈકિયિકશરીર-સંઘાતનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈિતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.” –૭ર.
“હું આહારકશરીર-સંઘાતનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.' –૭૩.
“હું તૈજસશરીર-સંઘાતનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.” –૭૪.
હું કામણશરીરસંઘાતનામકર્મના ફળને નથી ભોગવતો, ચેતન્યસ્વરૂપ આત્માને જ સંચતું .” –૭૫.
શરીરની આકૃતિના છ પ્રકાર છે. તેના છ ભેદનું વર્ણન કરે છે:
હું સમચતુરગ્નસંસ્થાનનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.' -૭૬.
હું ન્યગ્રોધ પરિમંડલસંસ્થાનનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું.' -૭૭.
“હું સાતિકસંસ્થાનનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચતું છું.” –૭૮.
“હું કુન્નુકસંસ્થાનનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.” –૭૯.
હું વામન સંસ્થાનનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૮).
“હું હુડકસંસ્થાનનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.” –૮૧.
અહા ! છ પ્રકારના આ જે સંસ્થાન નામકર્મની પ્રકૃતિ છે તેનો ઉદય આવે છે, પણ તે તરફ મારું લક્ષ નથી, સંસ્થાન પ્રતિ મારું જોર નથી. મને તો અંદર ભગવાન આત્મા પ્રતિ વલણ થયું છે. તેના પડખે હું ચઢયો છું તેને જ હું અનુભવું છું.
હવે હાડકાંની મજબુતાઈના છ પ્રકારના હનનનું કથન કરે છે:
હું વર્ષભનારાચસંહનાનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.” –૮૨.
“હું વજનારાચસંહનનનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.” –૮૩.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com