SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૩૮૭ થી ૩૮૯ : ૧૪૫ જુઓ, કોઈ કોઈ મુનિરાજને આહારક પ્રકૃતિ હોય છે, મુનિને બધાને હોય એવું નહિ. પ્રકૃતિ બંધાઈ ગઈ હોય તો, મુનિરાજ કહે છે, તેના ફળને હું ભોગવતો નથી. મુનિને કોઈ શંકા ઉઠ, તો આહારક શરીર બનાવે અને જ્યાં કેવળી ભગવાન બિરાજતા હોય ત્યાં જઈને શંકાનું સમાધાન કરે. તો મુનિરાજ કહે છે એ આહારક પ્રકૃતિના ફળને હું ભોગવતો નથી; એનું મને લક્ષ નથી, હું તો એક ભગવાન આત્માને જ સંતું છું. મુનિરાજને આહારક શરીરની પ્રકૃતિનું વલણ હોતું નથી, આવી વાત ! સમજાણું કાંઈ....? “હું તૈજસશરીરનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.' –૬૧. “હું કાશ્મણશરીરનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું.” –૬ર. હું દારિકશરીરસંગોપાંગનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું.” –૬૩. હું વૈઝિયિકશરીરસંગોપાંગનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું.” –૬૪. હું આહારકશરીરસંગોપાંગનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.” –૬૫. હું દારિકશરીરબંધનનામકર્મના ફળને નથી ભોગવતો, ચેતન્યસ્વરૂપ આત્માને જ સંચતું છું.” –૬૬. હું વૈક્રિયકશરીરબંધનનામકર્મના ફળને નથી ભોગવતો, ચેતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.” –૬૭. હું આહારકશરીરબંધનનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચે છું.” –૬૮. “હું તૈજસશરીર-બંધનનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.' –૬૯, “હું કાશ્મણશરીરબંધનનામકર્મના ફળને નથી ભોગવતો, ચેતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.' -૭). “હું ઔદારિકશરીર-સંઘાતનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચતું છું.” –૭૧. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008291
Book TitlePravachana Ratnakar 10
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy