________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૮૭ થી ૩૯ : ૧૪૭ હું નારાચસંહનાનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.” –૮૪.
“હું અર્ધનારાચસંહનનનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.” –૮૫.
“હું કલિકાસંહનનનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું .” –૮૬.
હું અસંપ્રાપ્તાસૃપાટિકાસંહનનનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું.' –૮૭.
અહીં ધર્મી ચારિત્રવંત પુરુષની વાત છે. તેને આ બધી પ્રકૃતિ હોય એમ નહિ, પણ જેને જે પ્રકૃતિ હોય તેને, કહે છે, હું ભોગવતો નથી, અર્થાત્ જડે પ્રકૃતિના ફળ પ્રતિ મારું લક્ષ નથી, હું તો એક શુદ્ધ આનંદસ્વરૂપ આત્માને જ અનુભવું છું.
હવે સ્પર્શનામકર્મની પ્રકૃતિના આઠ ભેદ કહે છે:
‘હું સ્નિગ્ધસ્પર્શનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૮૮.
“હું રૂક્ષસ્પર્શનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું.” –૮૯. - “હું શીતસ્પર્શનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચતું છું.” –૯૦.
“હું ઉષ્ણસ્પર્શનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું
છું.” –૯૧.
“હું ગુરુસ્પર્શનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.” –૯૨.
- “હું લઘુસ્પર્શનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચતું છું.” –૯૩.
હું મૂદુસ્પર્શનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.” –૯૪. - “હું કર્કશસ્પર્શનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું.” –૯૫.
સ્પર્શનામકર્મની જડ પ્રકૃતિ જે સત્તામાં પડી હોય તે ઉદયમાં આવે છે. અહીં ધર્મી પુરુષ કહે છે – હું તેના ફળને ભોગવતો નથી, અનાકુળ આનંદનો દરિયો અંદર
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com