________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૮૭ થી ૩૮૯ : ૧૦૭ (વન્તતિના)
पूर्वभावकृतकर्मविषद्रुमाणां भुंक्ते फलानि न खलु स्वत एव तृप्तः । आपातकालरमणीयमुदर्करम्यं । નિણર્મશર્મમયનેતિ શાન્તર : ર૩રા
(થરા) - अत्यन्तं भावयित्वा विरतिमविरतं कर्मणस्तत्फलाच प्रस्पष्टं नाटयित्वा प्रलयनमखिलाज्ञानसञ्चेतनायाः । पूर्ण कृत्वा स्वभावं स्वरसपरिगतं ज्ञानसञ्चेतनां स्वां
सानन्दं नाटयन्तः प्रशमरसमितः सर्वकालं पिबन्तु।। २३३।। એવી નિષ્કર્મ-સુખમય દશાંતરને પામે છે (અર્થાત જે પૂર્વે સંસાર-અવસ્થામાં કદી થઈ નહોતી એવી જુદા પ્રકારની કમરહિત સ્વાધીન સુખમય દશાને પામે છે).
ભાવાર્થ- જ્ઞાનચેતનાની ભાવનાનું આ ફળ છે. તે ભાવનાથી જીવ અત્યંત નૃત રહે છે-અન્ય તૃષ્ણા રહેતી નથી, અને ભવિષ્યમાં કેવળજ્ઞાન ઉપજાવી સર્વ કર્મથી રહિત મોક્ષ-અવસ્થાને પામે છે. ૨૩ર.
પૂર્વોક્ત રીતે કર્મચેતના અને કર્મફળચેતનાના ત્યાગની ભાવના કરીને અજ્ઞાનચેતનાના પ્રલયને પ્રગટ રીતે નચાવીને, પોતાના સ્વભાવને પૂર્ણ કરીને, જ્ઞાનચેતનાને નચાવતા થકા જ્ઞાની જનો સદાકાળ આનંદરૂપ રહો ” –એવા ઉપદેશનું કાવ્ય હવે કહે છે:
શ્લોકાર્થઃ- [વિરત વર્મળ: તનોતુ ૨ વિરતિમ્ સત્યન્ત ભાવયિત્વા] જ્ઞાની જનો, અવિરતપણે કર્મથી અને કર્મના ફળથી વિરતિને અત્યંત ભાવીને (અર્થાત્ કર્મ અને કર્મફળ પ્રત્યે અત્યંત વિરક્તભાવને નિરંતર ભાવીને), [ વિન–અજ્ઞાન–સંગ્વતનીયા: પ્રનયનનું પ્રસ્પષ્ટ નાયિત્વા] (એ રીતે) સમસ્ત અજ્ઞાનચેતનાના નાશને સ્પષ્ટપણે નચાવીને, [સ્વ–૨–પરિવાત સ્વભાવે પૂર્ણ કૃત્વા ] નિજરસથી પ્રાપ્ત પોતાના સ્વભાવને પૂર્ણ કરીને, [સ્વાં જ્ઞાનસંગ્વતનાં સાનન્દ નાટયન્ત: રૂત: સર્વ—નિં પ્રશમ—રસમ્ પિવડુ] પોતાની જ્ઞાનચેતનાને આનંદપૂર્વક નચાવતા થકા હવેથી સદાકાળ પ્રશમરસને પીઓ (અર્થાત્ કર્મના અભાવરૂપ આત્મિક રસને-અમૃતરસને-અત્યારથી માંડીને અનંત કાળ પર્યત પીઓ. આમ જ્ઞાનીજનોને પ્રેરણા છે ).
ભાવાર્થ- પહેલાં તો ત્રણે કાળ સંબંધી કર્મના કર્તાપણારૂપ કર્મચેતનાના
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com