________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates ૧૦૬ : પ્રવચન રત્નાકર ભાગ-૧)
(વરસન્નતિના ) निःशेषकर्मफलसंन्यसनान्ममैवं सर्वक्रियान्तरविहारनिवृत्तवृत्तेः । चैतन्यलक्ष्म भजतो भृशमात्मतत्त्वं
कालावलीयमचलस्य वहत्वनन्ता।। २३१ ।। પરિણમન તે થાય છે. પછી આત્મા અનંત કાળ સુધી જ્ઞાનચેતનારૂપ જ રહેતો થકો પરમાનંદમાં મગ્ન રહે છે.) - હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે:
શ્લોકાર્થ:- (સકળ કર્મોના ફળનો ત્યાગ કરીને જ્ઞાનચેતનાની ભાવના કરનાર જ્ઞાની કહે છે કે:) [gd] પૂર્વોક્ત રીતે [ નિ:શેષ– –નં–સંન્યરસનાત] સમસ્ત કર્મના ફળનો સંન્યાસ કરવાથી [ચૈતન્ય-સૂક્ષ્મ માત્મતત્ત્વ મૃશ મન: સર્વ–ક્રિયાન્તરવિહીર–નિવૃત્ત–વૃત્તેિ:] ચૈતન્ય જેનું લક્ષણ છે એવા આત્મતત્ત્વને અતિશયપણે ભોગવું છું અને તે સિવાયની અન્ય સર્વ ક્રિયામાં વિહારથી મારી વૃત્તિ નિવૃત્ત છે (અર્થાત્ આત્મતત્ત્વના ભોગવટા સિવાયની અન્ય જે ઉપયોગની ક્રિયા-વિભાવરૂપ ક્રિયા-તેમાં મારી પરિણતિ વિહાર કરતી નથી–પ્રવર્તતી નથી); [ નિર્ચ મમ] એમ આત્મતત્વના ભોગવટામાં અચળ એવા મને, [ય છIR—ગાવતી] આ કાળની આવલી કે જે [અનંતા] પ્રવાહરૂપે અનંત છે તે, [વહg] આત્મતત્વના ભોગવટામાં જ વહો-જાઓ. (ઉપયોગની પ્રવૃત્તિ અન્યમાં કદી પણ ન જાઓ.)
ભાવાર્થ:- આવી ભાવના કરનાર જ્ઞાની એવો તૃપ્ત થયો છે કે જાણે ભાવના કરતાં સાક્ષાત્ કેવળી જ થયો હોય; તેથી તે અનંત કાળ સુધી એવો જ રહેવાનું ચાહે છે. અને તે યોગ્ય જ છે; કારણ કે આ જ ભાવનાથી કેવળી થવાય છે. કેવળજ્ઞાન ઊપજવાનો પરમાર્થ ઉપાય આ જ છે. બાહ્ય વ્યવહારચારિત્ર છે તે આના જ સાધનરૂપ છે; અને આના વિના વ્યવહારચારિત્ર શુભકર્મને બાંધે છે, મોક્ષનો ઉપાય નથી. ૨૩૧.
ફરી કાવ્ય કહે છે :
શ્લોકાર્થઃ- [પૂર્વ–માવ–કૃત–ર્મ–વિષદ્રુમાણ સાનિ ય: ન મું] પૂર્વે અજ્ઞાનભાવથી કરેલાં જે કર્મ તે કર્મરૂપી વિષવૃક્ષોનાં ફળને જે પુરુષ (તેનો સ્વામી થઈને) ભોગવતો નથી અને [વનું સ્વત: Wવ તૃH:] ખરેખર પોતાથી જ (– આત્મસ્વરૂપથી જ) તૃત છે, [ સ: સાપતિ–517રમણીયમ્ ૩ –૨નિષ્કર્મશર્મમય શાન્તરમ્ તિ] તે પુરુષ, જે વર્તમાન કાળે રમણીય છે અને ભવિષ્યમાં પણ જેનું ફળ રમણીય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com