________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૮ : પ્રવચન રત્નાકર ભાગ-૧)
(વંશસ્થ) इतः पदार्थप्रथनावगुण्ठनाद्विना कृतेरेकमनाकुलं ज्वलत् । समस्तवस्तुव्यतिरेकनिश्चयाद्
विवेचितं ज्ञानमिहावतिष्ठते।। २३४।। ત્યાગની ભાવના (૪૯ ભંગપૂર્વક) કરાવી. પછી ૧૪૮ કર્મપ્રકૃતિના ઉદયરૂપ કર્મફળના ત્યાગની ભાવના કરાવી. એ રીતે અજ્ઞાનચેતનાનો પ્રલય કરાવીને જ્ઞાનચેતનામાં પ્રવર્તવાનો ઉપદેશ કર્યો છે. એ જ્ઞાનચેતના સદા આનંદરૂપ-પોતાના સ્વભાવના અનુભવરૂપ-છે. તેને જ્ઞાનીજનો સદી ભોગવો-એમ શ્રી ગુરુઓનો ઉપદેશ છે. ૨૩૩.
આ સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર છે, તેથી જ્ઞાનને કર્તાભોક્તાપણાથી ભિન્ન બતાવ્યું; હવેની ગાથાઓમાં અન્ય દ્રવ્યો અને અન્ય દ્રવ્યોના ભાવોથી જ્ઞાનને ભિન્ન બતાવશે. તે ગાથાઓની સૂચનારૂપ કાવ્ય પ્રથમ કહે છે:
શ્લોકાર્થ- [ રૂત: રૂ] અહીંથી હવે (આ સર્વવિશુદ્ધજ્ઞાન અધિકારમાં હવેની ગાથાઓમાં એમ કહે છે કે- ) [ સમસ્ત–વસ્તુ-વ્યતિરે–નિશ્ચયાત્ વિવાવિત જ્ઞાનમ્ ] સમસ્ત વસ્તુઓથી ભિન્નપણાના નિશ્ચય વડ જાદુ કરવામાં આવેલું જ્ઞાન, [પાર્થપ્રથ–મવાડનાત્ કૃતેઃ વિના] પદાર્થના વિસ્તાર સાથે ગૂંથાવાથી (અનેક પદાર્થો સાથે, જ્ઞયજ્ઞાનસંબંધને લીધે, એક જેવું દેખાવાથી) ઉત્પન્ન થતી (અનેક પ્રકારની) ક્રિયા તેનાથી રહિત [vમ્ કનાન્ન જ્વ77] એક જ્ઞાનક્રિયામાત્ર, અનાકુળ (–સર્વ આકુળતાથી રહિત) અને દેદીપ્યમાન વર્તતું થયું, [ ગવતિwતે] નિશ્ચળ રહે છે.
ભાવાર્થ- હવેની ગાથાઓમાં જ્ઞાનને સ્પષ્ટ રીતે સર્વ વસ્તુઓથી ભિન્ન બતાવે છે.
૨૩૪.
સમયસાર ગાથા ૩૮૭ થી ૩૮૯: મથાળુ હવે આ કથનને ગાથા દ્વારા કહે છે.
* ગાથા ૩૮૭ થી ૩૮૯: ટીકા ઉપરનું પ્રવચન * “જ્ઞાનથી અન્યમાં (-જ્ઞાન સિવાય અન્ય ભાવોમાં) એમ ચેતવું ( અનુભવવું) કે “આ હું છું,” તે અજ્ઞાનચેતના છે. તે બે પ્રકારે છે-કર્મચેતના અને કર્મફળચેતના.”
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com