________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૦૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૯
जीवस्य ये गुणाः केचिन्न सन्ति खलु ते परेषु द्रव्येषु । तस्मात्सम्पग्दृष्टेर्नास्ति
વિષયેલુ।। રૂ૭૦ ।।
रागस्तु रागो द्वेषो मोहो जीवस्यैव चानन्यपरिणामाः । एतेन कारणेन तु शब्दादिषु न सन्ति रागादयः ।। ३७१ ।।
[ જ્ઞાનસ્ય] જ્ઞાનનો, [ વર્શનસ્ય વ] દર્શનનો [ તથા ચારિત્રસ્ય] તથા ચારિત્રનો [ઘાત: મળિત: ] થાત કહ્યો છે, [તંત્ર] ત્યાં [પુન્નતદ્રવ્યT] પુદ્દગલદ્રવ્યનો [ઘાત: તુ] ઘાત [: અપિ] જરા પણ [TM અવિ નિર્વિદ: ] કહ્યો નથી. (દર્શન-જ્ઞાન-ચારિત્ર હણાતાં પુદ્દગલદ્રવ્ય હણાતું નથી. )
( આ રીતે ) [ યે વ્હેવિત્] જે કોઈ [નીવસ્ય મુળા: ] જીવના ગુણો છે, [તે વસ્તુ] તે ખરેખર [પરેવુ દ્રવ્યપુ] ૫૨ દ્રવ્યોમાં [ત્ત સન્તિ] નથી; [તસ્માત્] તેથી [ સભ્યપદછે: ] સમ્યગ્દષ્ટિને [ વિષયેવુ] વિષયો પ્રત્યે [ રા: તુ] રાગ [ન અસ્તિ] નથી.
[7] વળી [ રાગ: દ્વેષ: મોહ: ] રાગ, દ્વેષ અને મોહ [ નીવત્સ્ય વ] જીવના જ [અનન્યપરિણામ: ] અનન્ય ( એકરૂપ ) પરિણામ છે, [તેના જારણેન તુ] તે કારણે [ RIવય: ] રાગાદિક [શબ્દવિપુ] શબ્દાદિ વિષયોમાં (પણ ) [ ૬ સન્તિ ] નથી.
(રાગદ્વેષાદિ સમ્યગ્દષ્ટિ આત્મામાં નથી તેમ જ જડ વિષયોમાં નથી, માત્ર અજ્ઞાનદશામાં રહેલા જીવના પરિણામ છે.)
ટીકાઃ- ખરેખર જે જેમાં હોય તે તેનો ઘાત થતાં હણાય જ છે (અર્થાત્ આધા૨નો ઘાત થતાં આધેયનો ઘાત થાય જ છે), જેમ દીવાનો ઘાત થતાં (દીવામાં રહેલો) પ્રકાશ હણાય છે; તથા જેમાં જે હોય તે તેનો ઘાત થતાં હણાય જ છે (અર્થાત્ આધેયનો ઘાત થતાં આધારનો ઘાત થાય જ છે), જેમ પ્રકાશનો ઘાત થતાં દીવો હણાય છે. વળી જે જેમાં ન હોય તે તેનો ઘાત થતાં હણાતું નથી, જેમ ઘટનો ઘાત થતાં *ઘટ-પ્રદીપ હણાતો નથી; તથા જેમાં જે ન હોય તે તેનો ઘાત થતાં હણાતું નથી, જેમ ઘટ-પ્રદીપનો ઘાત થતાં ઘટ હણાતો નથી. (એ પ્રમાણે ન્યાય કહ્યો.) હવે, આત્માના ધર્મો-દર્શન, જ્ઞાન અને ચારિત્ર-પુદ્દગલદ્રવ્યનો ઘાત થવા છતાં હણાતા નથી અને દર્શન-જ્ઞાન-ચારિત્રનો ઘાત થવા છતાં પુદ્દગલદ્રવ્ય હણાતું નથી (એ તો સ્પષ્ટ છે); માટે એ રીતે ‘દર્શન-જ્ઞાન-ચારિત્ર પુદ્દગલદ્રવ્યમાં નથી ’ એમ ફલિત (સિદ્ધ) થાય છે; કારણ કે, જો એમ ન હોય તો દર્શનજ્ઞાન-ચારિત્રનો ઘાત
* ઘટ-પ્રદીપ
ઘડામાં મૂકેલો દીવો. (પરમાર્થે દીવો ઘડામાં નથી, ઘડામાં તો ઘડાના જ ગુણો છે.)
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
=