________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૩૪૫ થી ૩૪૮ ]
[ ૨૮૭ (રથોદ્ધતા) व्यावहारिकदृशैव केवलं कर्त कर्म च विभिन्नमिष्यते। निश्चयेन यदि वस्तु चिन्त्यते
कर्त कर्म च सदैकमिष्यते।। २१० ।। ભવતુ] અથવા કર્તા અને ભોક્તા બને ન હો; [વસ્તુ વ સગ્નિજ્યતાન] વસ્તુને જ અનુભવો. [નિપુણે: સૂત્રે રૂવે રૂદ માત્મનિ પ્રોતા વિ—ન્તિામf–માનિ | વવવિદ્ મેતું ન શક્યા] જેમ ચતુર પુરુષોએ દોરામાં પરોવેલી મણિઓની માળા ભેદી શકાતી નથી, તેમ આત્મામાં પરોવેલી ચૈતન્યરૂપ ચિંતામણિની માળા પણ કદી કોઈથી ભેદી શકાતી નથી; [૩યમ્ 51] એવી આ આત્મારૂપી માળા એક જ, [ન: મિત: પિ વાસ્તુ gવ ] અમને સમસ્તપણે પ્રકાશમાન હો (અર્થાત્ નિત્યત્વ, અનિત્યત્વે આદિના વિકલ્પો છૂટી આત્માનો નિર્વિકલ્પ અનુભવ અમને હો).
ભાવાર્થ:- આમાં વસ્તુ હોવાથી દ્રવ્યપર્યાયાત્મક છે; તેથી તેમાં ચૈતન્યના પરિણમનરૂપ પર્યાયના ભેદોની અપેક્ષાએ તો કર્તા-ભોક્તાનો ભેદ છે અને ચિત્માત્ર દ્રવ્યની અપેક્ષાએ ભેદ નથી; એમ ભેદ-અભેદ હો. અથવા ચિન્માત્ર અનુભવનમાં ભેદઅભેદ શા માટે કહેવો? (આત્માને) કર્તા-ભોક્તા જ ન કહેવો, વસ્તુમાત્ર અનુભવ કરવો. જેમ મણિઓની માળામાં મણિઓની અને દોરાની વિવક્ષાથી ભેદ–અભેદ છે પરંતુ માળામાત્ર ગ્રહણ કરતાં ભેદભેદ-વિકલ્પ નથી, તેમ આત્મામાં પર્યાયોની અને દ્રવ્યની વિવક્ષાથી ભેદ-અભેદ છે પરંતુ આત્મવસ્તુમાત્ર અનુભવ કરતાં વિકલ્પ નથી. આચાર્ય મહારાજ કહે છે કે-એવો નિર્વિકલ્પ આત્માનો અનુભવ અમને પ્રકાશમાન હો. ૨૦૯.
હવે આગળની ગાથાઓની સૂચનારૂપ કાવ્ય કહે છે:
શ્લોકાર્થ- [વોવનં વ્યાવહારિદશા પ્રવ ર્ ર વર્ષ વિભિન્નમ્ પુષ્યતે] કેવળ વ્યાવહારિક દષ્ટિથી જ કર્તા અને કર્મ ભિન્ન ગણવામાં આવે છે; [ નિશ્ચયેન યદ્દેિ વસ્તુ વિજ્યતે] નિશ્ચયથી જો વસ્તુને વિચારવામાં આવે, [છઠ્ઠું ૨ ફર્મ સેવા મ્રૂષ્યતે] તો કર્તા અને કર્મ સદા એક ગણવામાં આવે છે.
ભાવાર્થ- કેવળ વ્યવહાર-દષ્ટિથી જ ભિન્ન દ્રવ્યોમાં કર્તા-કર્મપણું ગણવામાં આવે છે; નિશ્ચય-દષ્ટિથી તો એક જ દ્રવ્યમાં કર્તા-કર્મપણું ઘટે છે. ૨૧૦.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com