________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૦૮ થી ૩૧૧]
दवियं जं उप्पज्जइ गुणेहिं तं तेहिं जाणसु अणण्णं। जह कडयादीहिं दु पज्जएहिं कणयं अणण्णमिह।।३०८।। जीवस्साजीवस्स दु जे परिणामा दु देसिदा सुत्ते। तं जीवमजीवं वा तेहिमणण्णं वियाणाहि।।३०९।। ण कुदोचि वि उप्पण्णो जम्हा कज्जं ण तेण सो आदा। उप्पादेदि ण किंचि वि कारणमवि तेण ण स होदि।। ३१०।। कम्मं पडुच्च कत्ता कत्तारं तह पडुच्च कम्माणि। उप्पज्जति य णियमा सिद्धी दु ण दीसदे अण्णा।। ३११ ।।
द्रव्यं यदुत्पद्यते गुणैस्तत्तैर्जानीह्यनन्यत्। यथा कटकादिभिस्तु पर्यायैः कनकमनन्यदिह।। ३०८।। जीवस्याजीवस्य तु ये परिणामास्तु दर्शिताः सूत्रे।
तं जीवमजीवं वा तैरनन्यं विजानीहि।। ३०९ ।। थार्थ:- [ यत् द्रव्यं ] द्रव्य [ गुणैः ] ४ गुथी [ उत्पद्यते ] ५४ छ [ तैः] ते गुथी [ तत् ] तेने [अनन्यत् जानीहि ] अनन्य 11; [ यथा] म [ इह ] ४di [ कटकादिभिः पर्यायैः तु] zi A पर्यायोथी [ कनकम् ] सुपा [ अनन्यत् ] અનન્ય છે તેમ. [ जीवस्य अजीवस्य तु] ०५ मने अपन। [ये परिणामाः तु] ४ ५२५॥मो
જે દ્રવ્ય ઊપજે જે ગુણોથી તેથી જાણ અનન્ય છે, જ્યમ જગતમાં કટકાદિ પર્યાયોથી કનક અનન્ય છે. ૩૦૮. જીવ અજીવના પરિણામ જે દર્શાવિયા સૂત્રો મહીં, તે જીવ અગર અજીવ જાણ અનન્ય તે પરિણામથી. ૩૦૯. ઊપજે ન આત્મા કોઈથી તેથી ન આત્મા કાર્ય છે, ઉપજાવતો નથી કોઈને તેથી જ કારણ પણ ઠરે. ૩૧૦. રે! કર્મ-આશ્રિત હોય કર્તા, કર્મ પણ કર્તા તણે આશ્રિતપણે ઊપજે નિયમથી, સિદ્ધિ નવ બીજી દીસે. ૩૧૧.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com