________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૭૪ ]
ન રત્નાકર ભાગ-૮ ઉપરની રમતુ છે. પરંતુ એ પર્યાયોની પાછળ અંદર ત્રિકાળી ધ્રુવતત્ત્વ મહાકસવાળું વિદ્યમાન છે. અહાહા....! જેમાં જ્ઞાનકસ, આનંદકસ, વીર્યકસ ઇત્યાદિ અનંત ગુણનો કસ પૂરણ ભર્યો છે એવું તારું તત્ત્વ નિત્ય વિદ્યમાન છે. અહા ! તે અનંત ચતુષ્ટયની ઉત્પત્તિનો ગર્ભ છે. અહા ! આવી ભગવાન આત્માની અપરિમિત મોટપ છે. અરે ! પણ એને એ બેસતું નથી. એને એમ છે કે કોઈ ભગવાન મહાન શિવપદનો દેનારો છે. ભક્તિમાં
સ્તુતિમાં આવે છે ને કે-ભગવાન! અમને શિવપદ દેજો. તો શું ત્યાંથી શિવપદ આવતું હશે? અહીં કહે છે- “આપ ગહૈ પરભાવનિ કાર્ટ'. એ બંધ અધિકાર પૂરો થયો, લ્યો.
આ પ્રમાણે શ્રી કુંદકુંદાચાર્યદવ રચિત સમયસાર શાસ્ત્ર ઉપર પરમ કૃપાળુ સદ્દગુરુદેવ શ્રી કાનજીસ્વામીના પ્રવચનોનો સાતમો બંધ અધિકાર સમાપ્ત થયો.
[ પ્રવચન નં. ૩૪૩ થી ૩૪૭]
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com