________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૮ મારી છે; આ ગુરુ મારા, આ શિષ્ય મારા, આ સંઘ મારો ઈત્યાદિ અભિપ્રાય મુનિવરોને હોતો જ નથી. આખું જગત જેમાં ભિન્ન જ્ઞયપણે ભાસે છે તે જ્ઞાન જ મારું રૂપ છે એવું નિર્મળ જ્ઞાન-શ્રદ્ધાન ને આચરણ જેમને પ્રગટ છે તે મુનિકુંજરો છે.
“તેઓ આત્માને સમ્યક જાણે છે, સમ્યક શ્રદ્ધા છે અને સમ્યક આચરે છે. તેથી અજ્ઞાનના અભાવથી સમ્યકદર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ થયા થકા કર્મોથી લેવાતા નથી.'
અહાહા...! મુનિવરો કે જેમને મિથ્યા અધ્યવસાન વિદ્યમાન નથી તેઓ કર્મોથી લેવાતા નથી જ્યારે મિથ્યા અધ્યવસાય જેમને છે તે અવશ્ય કર્મોથી લેપાય છે. આવી વાત છે.
[ પ્રવચન નં. ૩૨૪ (શેષ) અને ૩૨૫ * દિનાંક ૨૦-૨-૭૭ અને ૨૧-૨-૭૭]
{
}
}
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com