SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૧૯૬ अथ वैराग्यसामर्थ्य दर्शयति जह मज्जं पिबमाणो अरदीभावेण मज्जदि ण पुरिसो। दव्वुवभोगे अरदो णाणी वि ण बज्झदि तहेव।। १९६ ।। यथा मद्यं पिबन् अरतिभावेन माद्यति न पुरुषः। द्रव्योपभोगेऽरतो ज्ञान्यपि न बध्यते तथैव।।१९६ ।। (રથોદ્ધતા ) नाश्नुते विषयसेवनेऽपि यत् स्वं फलं विषयसेवनस्य ना। ज्ञानवैभवविरागताबलात् सेवकोऽपि तदसावसेवकः।। १३५ ।। હવે વૈરાગ્યનું સામર્થ્ય બતાવે છે: જ્યમ અરતિભાવે મધ પીતાં મત્ત જન બનતો નથી, દ્રવ્યોપભોગ વિષે અરત જ્ઞાનીય બંધાતો નથી. ૧૯૬. ગાથાર્થઃ- [વથા] જેમ [પુરુષ:] કોઈ પુરુષ [ મ ] મદિરાને [ રતિભાવેન] અરતિભાવે (અપ્રીતિથી) [ પિવન] પીતો થકો [માઘતિ] મત્ત થતો નથી, [ તથા 4] તેવી જ રીતે [જ્ઞાની પ] જ્ઞાની પણ [દ્રવ્યોપમો] દ્રવ્યના ઉપભોગ પ્રત્યે [ કરત: ] અરત (અર્થાત્ વૈરાગ્યભાવે) વર્તતો થકો [ વધ્યતે] (કર્મોથી) બંધાતો નથી. ટીકા-જેમ કોઇ પુરુષ, મદિરા પ્રત્યે જેને તીવ્ર અરતિભાવ પ્રવર્યો છે એવો વર્તતો થકો, મદિરાને પીતાં છતાં પણ, તીવ્ર અરતિભાવના સામર્થ્યને લીધે મત્ત થતો નથી, તેમ જ્ઞાની પણ, રાગાદિભાવોના અભાવથી સર્વ દ્રવ્યોના ઉપભોગ પ્રત્યે જેને તીવ્ર વૈરાગ્યભાવ પ્રવર્યો છે એવો વર્તતો થકો, વિષયોને ભોગવતા છતાં પણ, તીવ્ર વૈરાગ્યભાવના સામર્થ્યને લીધે (કર્મોથી) બંધાતો નથી. ભાવાર્થ-એ વૈરાગ્યનું સામર્થ્ય છે કે જ્ઞાની વિષયોને સેવતો છતો પણ કર્મોથી બંધાતો નથી. હવે આ અર્થનું અને આગળની ગાથાના અર્થની સૂચનાનું કાવ્ય કહે છે:શ્લોકાર્થ યત્] કારણ કે [ના] આ (જ્ઞાન) પુરુષ [ વિષયસેવને ]િ Please inform us of any errors on [email protected]
SR No.008288
Book TitlePravachana Ratnakar 07
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages577
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy