________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૨૮ ]
[ ૪૪૧ (શાર્દૂનવિહિત) प्राणोच्छेदमुदाहरन्ति मरणं प्राणा: किलास्यात्मनो ज्ञानं तत्स्वयमेव शाश्वततया नोच्छिद्यते जातुचित्। तस्यातो मरणं न किञ्चन भवेत्तद्भी: कुतो ज्ञानिनो निश्शङ्कः सततं स्वयं स सहजं ज्ञानं सदा विन्दति।। १५९ ।।
પર: પ્રવેણુમ ન શp:] કારણ કે સ્વરૂપમાં કોઈ બીજાં પ્રવેશ કરી શકતું નથી; [૨] અને [ જ્ઞાન નુ સ્વરૂપ ] અકૃત જ્ઞાન (–જે કોઈથી કરવામાં આવ્યું નથી એવું સ્વાભાવિક જ્ઞાન- ) પુરુષનું અર્થાત્ આત્માનું સ્વરૂપ છે; (તેથી જ્ઞાન આત્માની પરમ ગુતિ છે.) [બત: ચ ન વાવન સાત્તિ: ભવેત્] માટે આત્માનું જરા પણ અગતપણું નહિ હોવાથી [જ્ઞાનિન: ત–મી ત:] જ્ઞાનીને અગુપ્તિનો ભય ક્યાંથી હોય? [ : સ્વયં સતતં નિશંક: સંહનું જ્ઞાન સવા વિન્દ્રતિ] તે તો પોતે નિરંતર નિઃશંક વર્તતો થકો સહજ જ્ઞાનને સદો અનુભવે છે.
ભાવાર્થ:- “ગુમિ' એટલે જેમાં કોઈ ચોર વગેરે પ્રવેશ ન કરી શકે એવો કિલ્લો, ભોંયરું વગેરે; તેમાં પ્રાણી નિર્ભયપણે વસી શકે છે. એવો ગુપ્ત પ્રદેશ ન હોય પણ ખુલ્લો પ્રદેશ હોય તો તેમાં રહેનાર પ્રાણીને અગતપણાને લીધે ભય રહે છે. જ્ઞાની જાણે છે કેવસ્તુના નિજ સ્વરૂપમાં કોઈ બીજાં પ્રવેશ કરી શકતું નથી માટે વસ્તુનું સ્વરૂપ જ વસ્તુની પરમ ગુતિ અર્થાત્ અભેદ્ય કિલ્લો છે. પુરુષનું અર્થાત્ આત્માનું સ્વરૂપ જ્ઞાન છે; તે જ્ઞાનસ્વરૂપમાં રહેલો આત્મા ગુપ્ત છે કારણ કે જ્ઞાનસ્વરૂપમાં બીજાં કોઈ પ્રવેશી શકતું નથી. આવું જાણતા જ્ઞાનીને અગુસપણાનો ભય ક્યાંથી હોય? તે તો નિઃશંક વર્તતો થકો પોતાના સ્વાભાવિક જ્ઞાનસ્વરૂપને નિરંતર અનુભવે છે. ૧૫૮.
હવે મરણભયનું કાવ્ય કહે છે:
શ્લોકાર્થ- [Vાળોચ્છવમ્ મરવું ૩વાદર7િ] પ્રાણોના નાશને (લોકો ) મરણ કહે છે. [માત્મ: પ્રાણT: વિરુન જ્ઞાન] આ આત્માના પ્રાણ તો નિશ્ચયથી જ્ઞાન છે. [તત. સ્વયમેવ શાશ્વતતયાં નાતુવિદ્ ન છિદ્યતે] તે (જ્ઞાન) સ્વયમેવ શાશ્વત હોવાથી તેનો કદાપિ નાશ થતો નથી; [મત: 1ચ મરણે ગ્વિન ન મવેત્] માટે આત્માનું મરણ બિલકુલ થતું નથી. [ જ્ઞાનિન: ત–મી: 9ત:] તેથી (આવું જાણતા) જ્ઞાનીને મરણનો ભય ક્યાંથી હોય? [: સ્વયં સતતં નિરશ: સંદનું જ્ઞાનં સવા વિન્દ્રતિ] તે તો પોતે નિરંતર નિઃશંક વર્તતો થકો સહજ જ્ઞાનને સદા અનુભવે છે.
ભાવાર્થ:- ઇંદ્રિયાદિ પ્રાણી નાશ પામે તેને લોકો મરણ કહે છે. પરંતુ આત્માને પરમાર્થે ઇદ્રિયાદિ પ્રાણ નથી, તેને તો જ્ઞાન પ્રાણ છે. જ્ઞાન અવિનાશી છે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com