________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૪૦ ]
વચન રત્નાકર ભાગ-૭
(શાર્દૂનવિવ્રીડિત) यत्सन्नाशमुपैति तन्न नियतं व्यक्तेति वस्तुस्थितिनिं सत्स्वयमेव तत्किल ततस्त्रातं किमस्यापरैः। अस्यात्राणमतो न किञ्चन भवेत्तगीः कुतो ज्ञानिनो निश्शङ्कः सततं स्वयं स सहजं ज्ञानं सदा विन्दति।। १५७ ।।
(શાર્વત્નવિહિત) स्वं रूपं किल वस्तुनोऽस्ति परमा गुप्तिः स्वरूपे न यच्छक्तः कोऽपि परः प्रवेष्टुमकृतं ज्ञानं स्वरूपं च नुः। अस्यागुप्तिरतो न काचन भवेत्तद्भीः कुतो ज्ञानिनो निश्शङ्क: सततं स्वयं स सहजं ज्ञानं सदा विन्दति।। १५८ ।।
સ્વરૂપનો જ ભોગવટો છે. તે પુદ્ગલથી થયેલી વેદનાને વેદના જ જાણતો નથી. માટે જ્ઞાનીને વેદનાભય નથી. તે તો સદા નિર્ભય વર્તતો થકો જ્ઞાનને અનુભવે છે. ૧૫૬.
હવે અરક્ષાભયનું કાવ્ય કહે છેઃ
શ્લોકાર્થ- [વત્ સત્ તત્ નાશ ન પૈતિ રતિ વસ્તુરિથતિ: નિયતં વ્યy1] જે સત્ છે તે નાશ પામતું નથી એવી વસ્તુસ્થિતિ નિયતપણે પ્રગટ છે. [તત્ જ્ઞાન વિન સ્વયમેવ સત્] આ જ્ઞાન પણ સ્વયમેવ સત્ (અર્થાત્ સત્વરૂપ વસ્તુ ) છે (માટે નાશ પામતું નથી), [તત: પરેડ મચ ત્રીત ]િ તેથી વળી પર વડ તેનું રક્ષણ શું? [ મત:
વિખ્યન મત્રી ને ભવેત્] આ રીતે (જ્ઞાન પોતાથી જ રક્ષિત હોવાથી) તેનું જરા પણ અરક્ષણ થઈ શકતું નથી [ જ્ઞાનિન: ત–મી ત:] માટે (આવું જાણતા) જ્ઞાનીને અરક્ષાનો ભય ક્યાંથી હોય? [ સ: સ્વયં સતત નિરશંs: સનં જ્ઞાન સT વિન્દ્રત] તે તો પોતે નિરંતર નિઃશંક વર્તતો થકો સહજ જ્ઞાનને સદા અનુભવે છે.
ભાવાર્થ- સત્તાસ્વરૂપ વસ્તુનો કદી નાશ થતો નથી. જ્ઞાન પણ પોતે સત્તાસ્વરૂપ વસ્તુ છે; તેથી તે એવું નથી કે જેની બીજાઓ વડ રક્ષા કરવામાં આવે તો રહે, નહિ તો નષ્ટ થઈ જાય. જ્ઞાની આમ જાણતો હોવાથી તેને અરક્ષાનો ભય નથી; તે તો નિઃશંક વર્તતો થકો પોતે પોતાના સ્વાભાવિક જ્ઞાનને સદા અનુભવે છે. ૧૫૭.
હવે અગુભિયનું કાવ્ય કહે:
શ્લોકાર્થ:- [ વિત્ત સ્વં રુપે વસ્તુન: પરમ પુષિ: સ્તિ] ખરેખર વસ્તુનું સ્વરૂપ જ (અર્થાત્ નિજ રૂપ જ ) વસ્તુની પરમ “ગુતિ' છે [યત્ સ્વરૂપે વ: gિ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com