SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૯૪ ] વચન રત્નાકર ભાગ-૭ (શાર્દૂત્રવિક્રીડિત) ज्ञानिन् कर्म न जातु कर्तुमुचितं किञ्चित्तथाप्युच्यते भुंक्षे हन्त न जातु मे यदि परं दुर्भुक्त एवासि भोः। बन्धः स्यादुपभोगतो यदि न तत्किं कामचारोऽस्ति ते ज्ञानं सन्वस बन्धमेष्यपरथा स्वस्यापराधाधुवम्।। १५१।। (શાર્દૂત્રવિહિત) कर्तारं स्वफलेन यत्किल बलात्कमैव नो योजयेत् कुर्वाणः फललिप्सुरेव हि फलं प्राप्नोति यत्कर्मणः। ज्ञानं संस्तदपास्तरागरचनो नो बध्यते कर्मणा कुर्वाणोऽपि हि कर्म तत्फलपरित्यागैकशीलो मुनिः।। १५२ ।। પરના ઉપભોગથી અજ્ઞાની થતો નથી પરંતુ જ્યારે પોતે જ અજ્ઞાનરૂપે પરિણમે ત્યારે અજ્ઞાની થાય છે અને ત્યારે બંધ કરે છે. હવે આનું કાશરૂપ કાવ્ય કહે છે: શ્લોકાર્થ- [ જ્ઞાનિન] હે જ્ઞાની, [ નીતુ વિશ્વત્ ર્મ ર્તુનું વિતં ન] તારે કદી કાંઈ પણ કર્મ કરવું યોગ્ય નથી [ તથાપિ ] તોપણ [પરિ વ્યક્ત] જો તું એમ કહે છે કે ‘[પરં મે ના, ન, મુક્ષે] પરદ્રવ્ય મારું તો કદી નથી અને હું તેને ભોગવું છું', [ મો: કુર્મુ: કવ રિસ] તો તને કહેવામાં આવે છે (અર્થાત્ અમે કહીએ છીએ) કે હે ભાઈ, તું ખોટી (ખરાબ) રીતે જ ભોગવનાર છે; [હત્ત] જે તારું નથી તેને તું ભોગવે છે એ મહા ખેદ છે! [યક્તિ ૩પમી ત: વન્ધ: ન ચીત્] જો તું કહે કે “પદ્રવ્યના ઉપભોગથી બંધ થતો નથી એમ સિદ્ધાંતમાં કહ્યું છે માટે ભોગવું છું', [ તત્ ૬િ તે સિવાર: તિ] તો શું તને ભોગવવાની ઇચ્છા છે? [ જ્ઞાન સદ્ વરસ] જ્ઞાનરૂપ થઈને વસ (–શુદ્ધ સ્વરૂપમાં નિવાસ કર), [ સંપરથી] નહિ તો (અર્થાત્ જો ભોગવવાની ઇચ્છા કરીશઅજ્ઞાનરૂપે પરિણમીશ તો) [ ધ્રુવમ્ સ્વચ અપરાધત્ વત્ ]િ તું ચોક્કસ પોતાના અપરાધથી બંધને પામીશ. ભાવાર્થ:- જ્ઞાનીને કર્મ તો કરવું જ ઉચિત નથી. જો પરદ્રવ્ય જાણીને પણ તેને ભોગવે તો એ યોગ્ય નથી. પરદ્રવ્યના ભોગવનારને તો જગતમાં ચોર કહેવામાં આવે છે, અન્યાયી કહેવામાં આવે છે. વળી ઉપભોગથી બંધ કહ્યો નથી તે તો, જ્ઞાની ઇચ્છા વિના પરની બળજરીથી ઉદયમાં આવેલાને ભોગવે ત્યાં તેને બંધ કહ્યો નથી. જો પોતે ઇચ્છાથી ભોગવે તો તો પોતે અપરાધી થયો, ત્યાં બંધ કેમ ન થાય? ૧૫૧. હવે આગળની ગાથાની સૂચનારૂપે કાવ્ય કહે છે:શ્લોકાર્થ-[વત્ વિઝન ર્મ પ્રવર્તાર સ્વરુન વત્તાત્ નો યોન] કર્મ જ Please inform us of any errors on [email protected]
SR No.008288
Book TitlePravachana Ratnakar 07
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages577
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy