SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૨૨૦ થી ૨૨૩ ] [ ૩૯૩ तथा ज्ञान्यपि खलु यदा ज्ञानस्वभावं तर्क प्रहाय। अज्ञानेन परिणतस्तदा अज्ञानतां गच्छेत्।। २२३।। ગાથાર્થઃ- [ સંચ] જેમ શંખ [ વિવિધાન] અનેક પ્રકારના [ સવિસ્તાવિત્તમિશ્રિતાનિ] સચિત્ત, અચિત્ત અને મિશ્ર [દ્રવ્યાળિ] દ્રવ્યોને [ભજ્ઞાનચ ]િ ભોગવે છે–ખાય છે તોપણ [શ્વેતમાંવ:] તેનું શ્વેતપણું [ 5Mવ: વર્તુ ન સપિ વિજ્યતે] (કોઈથી) કૃષ્ણ કરી શકાતું નથી, [તથા] તેમ [ જ્ઞાનિન: uિ] જ્ઞાની પણ [વિવિધાનિ] અનેક પ્રકારનાં [સવિસ્તાવિત્તનિશ્રિતાનિ] સચિત્ત અચિત્ત અને મિશ્ર [pવ્યાળિ] દ્રવ્યોને [ભજ્ઞાન ] ભોગવે તોપણ [જ્ઞાન] તેનું જ્ઞાન [ અજ્ઞાનતાં નેતુન્ ન વયમ્ ] (કોઈથી) અજ્ઞાન કરી શકાતું નથી. [ યા] જ્યારે [ સ. શંg: ] તે જ શંખ (પોતે) [ તવ ચેતવમાવં] તે શ્વેત સ્વભાવને [પ્રય] છોડીને [કૃMTમાવે છે ] કૃષ્ણભાવને પામે (અર્થાત્ કૃષ્ણભાવે પરિણમે) [તી] ત્યારે [શુત્વે પ્રબંધી ] શ્વેતપણાને છોડ (અર્થાત્ કાળો બને), [તથા] તેવી રીતે [7] ખરેખર [ જ્ઞાની uિ] જ્ઞાની પણ (પોતે) [ યા] જ્યારે [ તવ જ્ઞાનસ્વમાનં] તે જ્ઞાનસ્વભાવને [પ્રદાય] છોડીને [અજ્ઞાનેન] અજ્ઞાનરૂપે [પરિણત: ] પરિણમે [ 4 ] ત્યારે [ અજ્ઞાનતાં] અજ્ઞાનપણાને [૧છે ] પામે. ટીકાઃ- જેમ શંખ પરદ્રવ્યને ભોગવે-ખાય તોપણ તેનું શ્વેતપણે પર વડે કૃષ્ણ કરી શકાતું નથી કારણ કે પર અર્થાત્ પરદ્રવ્ય કોઈ દ્રવ્યને પરભાવસ્વરૂપ કરવાનું નિમિત્ત (અર્થાત્ કારણ) બની શકતું નથી, તેવી રીતે જ્ઞાની પરદ્રવ્યને ભોગવે તો પણ તેનું જ્ઞાન પર વડે અજ્ઞાન કરી શકાતું નથી કારણ કે પર અર્થાત્ પરદ્રવ્ય કોઈ દ્રવ્યને પરભાવસ્વરૂપ કરવાનું નિમિત્ત બની શકતું નથી. માટે જ્ઞાનીને પરના અપરાધના નિમિત્તે બંધ થતો નથી. વળી જ્યારે તે જ શંખ, પરદ્રવ્યને ભોગવતો અથવા નહિ ભોગવતો થકો, ચૈતભાવને છોડીને સ્વયમેવ કૃષ્ણભાવે પરિણમે ત્યારે તેનો ચૈતભાવ સ્વયંકૃત કૃષ્ણભાવ થાય ( અર્થાત્ પોતાથી જ કરવામાં આવેલા કૃષ્ણભાવરૂપ થાય છે, તેવી રીતે જ્યારે તે જ જ્ઞાની, પારદ્રવ્યને ભોગવતો અથવા નહિ ભોગવતો થકો, જ્ઞાનને છોડીને સ્વયમેવ અજ્ઞાનરૂપે પરિણમે ત્યારે તેનું જ્ઞાન સ્વયંકૃત અજ્ઞાન થાય. માટે જ્ઞાનીને જો (બંધ) થાય તો પોતાના જ અપરાધના નિમિત્તે (અર્થાત્ પોતે જ અજ્ઞાનપણે પરિણમે ત્યારે ) બંધ થાય છે. ભાવાર્થ- જેમ શંખ કે જે શ્વેત છે તે પરના ભક્ષણથી કાળો થતો નથી પરંતુ જ્યારે પોતે જ કાલિમારૂપે પરિણમે ત્યારે કાળો થાય છે, તેવી રીતે જ્ઞાની Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008288
Book TitlePravachana Ratnakar 07
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages577
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy