________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૦૪ ]
[ ૧૭૧ વિઝ
(શાર્દૂલવિક્રીડિત ) क्लिश्यन्तां स्वयमेव दुष्करतरैर्मोक्षोन्मुखैः कर्मभिः क्लिश्यन्तां च परे महाव्रततपोभारेण भग्नाश्चिरम्। साक्षान्मोक्ष इदं निरामयपदं संवेद्यमानं स्वयं
ज्ञानं ज्ञानगुणं विना कथमपि प्राप्तुं क्षमन्ते न हि।।१४२ ।। હવે વળી વિશેષ કહે છે:
શ્લોકાર્થઃ- [૩૨તરે.] કોઈ જીવો તો અતિ દુષ્કર (મહા દુઃખે કરી શકાય એવાં) અને [મોક્ષ–૩—à:] મોક્ષથી પરામુખ એવા [ વર્મfમઃ] કર્મો વડે [ સ્વયમેવ] સ્વયમેવ (અર્થાત્ જિનાજ્ઞા વિના) [ વિનશ્યન્તi] કલેશ પામે તો પામો [૨] અને [ પરે] બીજા કોઈ જીવો [મદાવ્રત–તપ:- ભારેT] (મોક્ષની સંમુખ અર્થાત્ કથંચિત્ જિનાજ્ઞામાં કહેલાં) મહાવ્રત અને તપના ભારથી [વિરમ્] ઘણા વખત સુધી [ભના: ] ભગ્ન થયા થકા (-તૂટી મરતા થકા) [ વિનશ્યન્તા ] કલેશ પામે તો પામો; (પરંતુ) [સાક્ષાત મોક્ષ:] જે સાક્ષાત્ મોક્ષસ્વરૂપ છે, [ નિરામયપ૬] નિરામય (રોગાદિ સમસ્ત કલેશ વિનાનું) પદ છે અને [સ્વયે સંવેદ્યમાન] સ્વયં સંવેદ્યમાન છે (અર્થાત્ પોતાની મેળે પોતે વેદવામાં આવે છે) એવું [ફર્વ જ્ઞાનં] આ જ્ઞાન તો [જ્ઞાન વિના] જ્ઞાનગુણ વિના [ થમ્ ]િ કોઈ પણ રીતે [પ્રાપ્ત ન હિ ક્ષમત્તે] તેઓ પ્રાપ્ત કરી શક્તા જ નથી.
ભાવાર્થ- જ્ઞાન છે તે સાક્ષાત્ મોક્ષ છે; તે જ્ઞાનથી જ મળે છે, અન્ય કોઈ ક્રિયાકાંડથી તેની પ્રાપ્તિ થતી નથી. ૧૪૨.
સમયસાર ગાથા ૨૦૪: મથાળું હવે, “કર્મના ક્ષયોપશમના નિમિત્તે જ્ઞાનમાં ભેદ હોવા છતાં તેનું સ્વરૂપ વિચારવામાં આવે તો જ્ઞાન એક જ છે અને તે જ્ઞાન જ મોક્ષનો ઉપાય છે” એવા અર્થની ગાથા કહે છે:
જુઓ, એકલું એકરૂપ જે જ્ઞાન તે આત્મસ્વભાવ છે અને તેમાં એકાગ્રતા એ એક જ મોક્ષનો ઉપાય છે, બાહ્ય ક્રિયાકાંડ કોઈ ઉપાય નથી એમ કહે છે:
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com