________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭) ]
વચન રત્નાકર ભાગ-૭ (શાર્દૂનવિદ્રહિત) अच्छाच्छाः स्वयमुच्छलन्ति यदिमाः संवेदनव्यक्तयो निष्पीताखिलभावमण्डलरसप्राग्भारमत्ता इव। यस्माभिन्नरसः स एष भगवानेकोऽप्यनेकीभवन्
वल्गत्युत्कलिकाभिरद्भुतनिधिश्चैतन्यरत्नाकरः ॥१४१ ।। એકનું આલંબન કરવું. તેના આલંબનથી જ (નિજ) પદની પ્રાપ્તિ થાય છે, ભ્રાંતિનો નાશ થાય છે. આત્માનો લાભ થાય છે. અનાત્માનો પરિહાર સિદ્ધ થાય છે. ( એમ થવાથી ) કર્મ જોરાવર થઈ શકતું નથી. રાગદ્વેષમોહ ઉત્પન્ન થતા નથી. (રાગદ્વેષમોહ વિના) ફરી કર્મ આસ્રવતું નથી. (આસ્રવ વિના ) ફરી કર્મ બંધાતું નથી, પૂર્વે બંધાયેલું કર્મ ભોગવાયું થયું નિર્જરી જાય છે. સમસ્ત કર્મનો અભાવ થવાથી સાક્ષાત મોક્ષ થાય છે. (આવું વિજ્ઞાનના આલંબનનું માહાભ્ય છે. )
ભાવાર્થ:- કર્મના ક્ષયોપશમ અનુસાર જ્ઞાનમાં જે ભેદો થયા છે તે કાંઈ જ્ઞાનસામાન્યને અજ્ઞાનરૂપ નથી કરતા, ઊલટા જ્ઞાનને પ્રગટ કરે છે; માટે ભેદોને ગૌણ કરી, એક જ્ઞાનસામાન્યનું આલંબન લઈ આત્માનું ધ્યાન ધરવું; તેનાથી સર્વ સિદ્ધિ થાય છે.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે:
શ્લોકાર્થ:- [ નિષ્પીત–વિ7–ભાવ–મડુત્ર–ર–પ્રભાર–મત્તા: રૂa] પી જવામાં આવેલો જે સમસ્ત પદાર્થોના સમૂહુરૂપી રસ તેની અતિશયતાથી જાણે કે મત્ત થઈ ગઈ હોય એવી [પંચ રૂમ: અચ્છ–39: સંવેવ્યય:] જેની આ નિર્મળથી પણ નિર્મળ સંવેદનવ્યક્તિઓ (-જ્ઞાનપર્યાયો, અનુભવમાં આવતા જ્ઞાનના ભેદો ) [ ચંદ્ર સ્વયમ્ ગચ્છનત્તિ] આપોઆપ ઊછળે છે, [સ: ES: માવાન સમુતનિધિ: ચૈતન્યરત્નાવર:] તે આ ભગવાન અદભુત નિધિવાળો ચૈતન્યરત્નાકર, [ મિન્નર :] જ્ઞાનપર્યાયોરૂપી તરંગો સાથે જેનો રસ અભિન્ન છે એવો, [5: અને વમવન ] એક હોવા છતાં અનેક થતો, [૩~તિonfમ:] જ્ઞાનપર્યાયોરૂપી તરંગો વડે [ વાતિ ] દોલાયમાન થાય છે-ઊછળે છે.
ભાવાર્થ- જેમ ઘણાં રત્નોવાળો સમુદ્ર એક જળથી જ ભરેલો છે અને તેમાં નાના મોટા અનેક તરંગો ઊછળે છે તે એક જળરૂપ જ છે, તેમ ઘણા ગુણોનો ભંડાર આ જ્ઞાનસમુદ્ર આત્મા એક જ્ઞાનજળથી જ ભરેલો છે અને કર્મના નિમિત્તથી જ્ઞાનના અનેક ભેદો-વ્યક્તિઓ આપોઆપ પ્રગટ થાય છે તે વ્યક્તિઓ એક જ્ઞાનરૂપ જ જાણવી, ખંડખંડરૂપે ન અનુભવવી. ૧૪૧.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com