________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૧૬૪-૧૬૫
तत्रास्रवस्वरूपमभिदधाति
मिच्छत्तं अविरमणं कसायजोगा य सण्णसण्णा दु। बहविहभेया जीवे तस्सेव अणण्णपरिणामा।। १६४ ।।
णाणावरणादीयस्स ते दु कम्मस्स कारणं होति। तेसि पि होदि जीवो य रागदोसादिभावकरो।। १६५ ।।
मिथ्यात्वमविरमणं कषाययोगौ च संज्ञासंज्ञास्तु। बहुविधभेदा जीवे तस्यैवानन्यपरिणामाः।। १६४ ।।
ज्ञानावरणाद्यस्य ते तु कर्मणः कारणं भवन्ति। तेषामपि भवति जीवश्च रागद्वेषादिभावकरः ।। १६५ ।।
હવે આમ્રવનું સ્વરૂપ કહે છે:
મિથ્યાત્વ ને અવિરત, કષાયો, યોગ સંજ્ઞ અસંશ છે, ‘એ વિવિધ ભેદે જીવમાં, જીવના અનન્ય પરિણામ છે; ૧૬૪.
વળી તેહ જ્ઞાનાવરણઆદિક કર્મનાં કારણ બને, ને તેમનું પણ જીવ બને જે રાગદ્વેષાદિક કરે. ૧૬૫.
ગાથાર્થ- [ મિથ્યાત્વમ્] મિથ્યાત્વ, [વિરમi ] અવિરમણ, [ વષાયયોની ] કષાય અને યોગ એ આસ્રવો [ સંજ્ઞાસંજ્ઞા: 1] સંશ (અર્થાત્ ચેતનના વિકાર) પણ છે અને અસંg (અર્થાત્ પુદ્ગલના વિકાર) પણ છે. [વવિધમા:] વિવિધ ભેટવાળા સંશ આગ્નવો[ નીવે] કે જેઓ જીવમાં ઉત્પન્ન થાય છે તેઓ- [તચ પર્વ ] જીવના જ [બન્યપરિણામ:] અનન્ય પરિણામ છે. [તે તુ] વળી અસંજ્ઞ આસ્રવો [ જ્ઞાનાવરણIઘચ વર્મા: ] જ્ઞાનાવરણ આદિ કર્મનું [ PIR[ ] કારણ (નિમિત્ત) [ મવત્તિ] થાય છે [] અને [તેષામ મu] તેમને પણ (અર્થાત્ અસંજ્ઞ આગ્નવોને પણ કર્મબંધનું નિમિત્ત થવામાં) [રા ફેષાવિભાવર: નીવ:] રાગદ્વેષાદિ ભાવ કરનારો જીવ [ મવતિ] કારણ (નિમિત્ત) થાય છે.
ટીકાઃ- આ જીવમાં રાગ, દ્વેષ અને મોહ-એ આસ્ત્રવો પોતાના પરિણામના નિમિત્તે થાય છે માટે તેઓ જડ નહિ હોવાથી ચિદાભાસ છે (જેમાં ચૈતન્યનો આભાસ છે એવા છે, ચિદ્ધિકાર છે).
Please inform us of any errors on rajesh@AtmaDharma.com