________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૫૬ ]
( અનુટુમ્ )
वृत्तं ज्ञानस्वभावेन ज्ञानस्य भवनं सदा । एकद्रव्यस्वभावत्वान्मोक्षहेतुस्तदेव तत् ।। १०६ ।।
અનુદુમ્ ) वृत्तं कर्मस्वभावेन ज्ञानस्य भवनं न हि । द्रव्यान्तरस्वभावत्वान्मोक्षहेतुर्न कर्म तत् ।। १०७ ।।
( અનુદુમ્ ) मोक्षहेतुतिरोधानाद्बन्धत्वात्स्वयमेव च। मोक्षहेतुतिरोधायिभावत्वात्तन्निषिध्यते ।। १०८ ।।
હવે આ જ અર્થના કળશરૂપ બે શ્લોકો કહે છેઃ
શ્લોકાર્થ:- [દ્રવ્યસ્વમાવત્વાત્] જ્ઞાન એકદ્રવ્યસ્વભાવી ( –જીવસ્વભાવી− ) હોવાથી [ જ્ઞાનસ્વમાવેન ] જ્ઞાનના સ્વભાવથી [સવા] હંમેશાં [ જ્ઞાનસ્ય મવન વૃત્ત] જ્ઞાનનું ભવન થાય છે; [ તવ્ ] માટે [ તવ્ વ મોક્ષહેતુ: ] જ્ઞાન જ મોક્ષનું કારણ છે. ૧૦૬.
શ્લોકાર્થ:- [દ્રવ્યાન્તરસ્વમાવવાત્] કર્મ અન્યદ્રવ્યસ્વભાવી (-પુદ્દગલ-સ્વભાવી–) હોવાથી [ર્મસ્વમાવેન] કર્મના સ્વભાવથી [જ્ઞાનસ્ય ભવનં નહિ વૃત્ત] જ્ઞાનનું ભવન થતું નથી; [ તત્ ] માટે [ ર્મ મોક્ષહેતુ: ન] કર્મ મોક્ષનું કારણ નથી. ૧૦૭.
હવે આગળના કથનની સૂચનાનો શ્લોક કહે છેઃ
શ્લોકાર્થ:- [ મોક્ષહેતુતિરોધાનાત્] કર્મ મોક્ષના કારણનું તિરોધાન કરનારું હોવાથી, [ સ્વયમ્ एव વન્ધાત્ ] તે પોતે જ બંધસ્વરૂપ હોવાથી [7] અને [ મોક્ષહેતુતિરોધાયિમાવત્વાત્] તે મોક્ષના કારણના તિરોધાયિભાવસ્વરૂપ હોવાથી [તત્
નિષિધ્યતે ] તેને નિષેધવામાં આવે છે. ૧૦૮.
*
*
* તિરોધાયિ = તિરોધાન કરનાર
*
[ ૧૨૯
*
સમયસાર ગાથા ૧૫૬ : મથાળુ
હવે, ૫૨માર્થ મોક્ષકારણથી અન્ય જે કર્મ તેનો નિષેધ કરે છેઃ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com