________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૯૭ ]
[ ૬૭
(શાર્દૂતવિહિત) अज्ञानान्मृगतृष्णिकां जलधिया धावन्ति पातुं मृगा अज्ञानात्तमसि द्रवन्ति भुजगाध्यासेन रज्जौ जनाः। अज्ञानाच्च विकल्पचक्रकरणाद्वातोत्तरङ्गाब्धिवत् शुद्धज्ञानमया अपि स्वयममी कीभवन्त्याकुलाः।। ५८ ।।
(વસંતતિના ) ज्ञानाद्विवेचकतया तु परात्मनोर्यो जानाति हंस इव वा:पयसोर्विशेषम्। चैतन्यधातुमचलं स सदाधिरूढो जानीत एव हि करोति न किञ्चनापि।। ५९ ।।
અજ્ઞાનથી જ જીવો કર્તા થાય છે એવા અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે –
શ્લોકાર્ધઃ- [ અજ્ઞાનાત] અજ્ઞાનને લીધે [મૃતૃ[િવાં નધિયા] મૃગજળમાં જળની બુદ્ધિ થવાથી [મૃ: પાતું ઘાવત્તિ] હરણો તેને પીવા દોડે છે; [ અજ્ઞાનાત] અજ્ઞાનને લીધે [તમસિ રંજ્ઞૌ મુન+TIધ્યાસેન] અંધકારમાં પડેલી દોરડીમાં સર્પનો અધ્યાસ થવાથી [ નના: દ્રવત્તિ] લોકો (ભયથી) ભાગી જાય છે; [૨] અને (તેવી રીતે) [ જ્ઞાનાત] અજ્ઞાનને લીધે [મની] આ જીવો, [ વાતોત્તરાધિવત્] પવનથી તરંગવાળા સમુદ્રની માફક [ વિરુત્વવરણI] વિકલ્પોના સમૂહુ કરતા હોવાથી- [શુદ્ધજ્ઞાનમય: uિ] જોકે તેઓ શુદ્ધજ્ઞાનમય છે તોપણ-[કાવુકતા:] આકુળતા બનતા થતા [ સ્વયમ્] પોતાની મેળે [વદ્ગમવત્તિ] કર્તા થાય છે.
ભાવાર્થ- અજ્ઞાનથી શું શું નથી થતું? હુરણો ઝાંઝવાને જળ જાણી પીવા દોડે છે અને એ રીતે ખેદખિન્ન થાય છે. અંધારામાં પડેલા દોરડાને સર્પ માનીને માણસો ડરીને ભાગે છે. તેવી જ રીતે આ આત્મા, પવનથી ક્ષુબ્ધ થયેલા સમુદ્રની માફક, અજ્ઞાનને લીધે અનેક વિકલ્પો કરતો થકો ક્ષુબ્ધ થાય છે અને એ રીતે જોકે પરમાર્થે તે શુદ્ધજ્ઞાનઘન છે તોપણ અજ્ઞાનથી કર્તા થાય છે. ૫૮.
જ્ઞાનથી આત્મા કર્તા થતો નથી એમ હવે કહે છે:
શ્લોકાર્થઃ- [: વા:પયો: રૂ] જેમ હંસ દૂધ અને પાણીના વિશેષને ( તફાવતને) જાણે છે તેમ [ :] જે જીવ [ જ્ઞાનાત્ ] જ્ઞાનને લીધે [ વિવેચતયા ] વિવેકવાળો ( ભેદજ્ઞાનવાળો ) હોવાથી [પ૨ાત્મનો: તુ] પરના અને પોતાના [વિશેષ ] વિશેષને [નાનાતિ] જાણે છે [૩] તે (જેમ હંસ મિશ્રિત થયેલાં દૂધજળને જુદાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com