________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૪૨ ]
[ ૨૮૩
(૩૫નાતિ) एकस्य वेद्यो न तथा परस्य चिति द्वयोाविति पक्षपातौ। यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ।। ८८ ।।
(૩૫નાતિ) एकस्य भातो न तथा परस्य चिति द्वयो विति पक्षपातौ। यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव।। ८९।।
પક્ષ છે અને [ન તથા] જીવ ચેત્ય નથી [૫રસ્ય] એવો બીજા નયનો પક્ષ છે; [તિ] આમ [ રિતિ] ચિસ્વરૂપ જીવ વિષે [ઢયો.] બે નયોના [ પક્ષપાત ] બે પક્ષપાત છે. [: તત્ત્વવેવી વ્યુતપક્ષપાત:] જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે [તસ્ય] તેને [ નિત્ય] નિરંતર [વિ ] ચિસ્વરૂપ જીવ [વતુ વિત્ વ મસ્તિ] ચિસ્વરૂપ જ છે. ૮૭.
શ્લોકાર્ધઃ- [વેદ્ય: ] જીવ વેધ (-વેદાવાયોગ્ય, જણાવાયોગ્ય) છે [9 ] એવો એક નયનો પક્ષ છે અને [ન તથા] જીવ વેદ્ય નથી [૫૨] એવો બીજા નયનો પક્ષ છે; [ તિ] આમ [ રિતિ] ચિસ્વરૂપ જીવ વિષે [કયો.] બે નયોના [પક્ષપાતી] બે પક્ષપાત છે. [૫: તત્ત્વવેતી વ્યુતપક્ષપાત:] જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે [ તસ્ય] તેને [નિત્ય] નિરંતર [ વિસ્] ચિસ્વરૂપ જીવ [ 7 વિ શવ મસ્તિ ] ચિસ્વરૂપ જ છે. ૮૮.
શ્લોકાર્થ- [ માત:] જીવ “ભાત' (પ્રકાશમાન અર્થાત્ વર્તમાન પ્રત્યક્ષ) છે [ પસ્ય] એવો એક નયનો પક્ષ છે અને [ ન તથા] જીવ “ભાત' નથી [૫રચ] એવો બીજા નયનો પક્ષ છે; [ ]િ આમ [ વિતિ] ચિસ્વરૂપ જીવ વિષે [ કયો.] બે નયોના [ કૌ પક્ષપાતી] બે પક્ષપાત છે. [: તત્ત્વવેવી વ્યુતપક્ષપાત:] જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે [૨] તેને [ નિત્યં] નિરંતર [fa] ચિસ્વરૂપ જીવ [૩નુ વિત્ 94 સ્તિ] ચિસ્વરૂપ જ છે (અર્થાત તેને ચિસ્વરૂપ જીવ જેવો છે તેવો નિરંતર અનુભવાય છે ).
ભાવાર્થ:- બદ્ધ અબદ્ધ, મૂઢ અમૂઢ, રાગી અરાગી, દ્વેષી અઢષી, કર્તા અકર્તા, ભોકતા અભોકતા, જીવ અજીવ, સૂક્ષ્મ સ્કૂલ, કારણ અકારણ, કાર્ય અકાર્ય, ભાવ અભાવ, એક અનેક, સાન્ત અનન્ત, નિત્ય અનિત્ય, વાચ્ય અવાચ્ય, નાના અનાના, ચેત્ય અચેત્ય, દશ્ય અદશ્ય, વેધ અવેધ, ભાત અભાત ઇત્યાદિ નયોના પક્ષપાત છે. જે પુરુષ નયોના
Please inform us of any errors on rajesh@AtmaDharma.com