________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૪૨ |
[ ૨૭૭
(૩૫નાતિ) एकस्य मूढो न तथा परस्य चिति द्वयोाविति पक्षपातौ। यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिचिदेव।।७१ ।।
(૩૫નાતિ) एकस्य रक्तो न तथा परस्य चिति द्वयोर्धाविति पक्षपातौ। यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव।। ७२ ।।
પક્ષપાતો] બે પક્ષપાત છે. [૫: તત્ત્વવેવી વ્યુતપક્ષપાત:] જે તત્ત્વવેદી (વસ્તુસ્વરૂપનો જાણનાર) પક્ષપાતરહિત છે [તચ] તેને [નિત્ય] નિરંતર [વિત્] ચિસ્વરૂપ જીવ [વનું ચિત્ gવ સ્તિ] ચિસ્વરૂપ જ છે (અર્થાત્ તેને ચિસ્વરૂપ જીવ જેવો છે તેવો નિરંતર અનુભવાય છે ).
ભાવાર્થ:- આ ગ્રંથમાં પ્રથમથી જ વ્યવહારનયને ગૌણ કરીને અને શુદ્ધનયને મુખ્ય કરીને કથન કરવામાં આવ્યું છે. ચૈતન્યના પરિણામ પરનિમિત્તથી અનેક થાય છે તે સર્વને પહેલેથી જ આચાર્ય ગૌણ કહેતા આવ્યા છે અને જીવને શુદ્ધ ચૈતન્યમાત્ર કહ્યો છે. એ રીતે જીવ-પદાર્થને શુદ્ધ, નિત્ય, અભેદ ચૈતન્યમાત્ર સ્થાપીને હવે કહે છે કે આ શુદ્ધનયનો પણ પક્ષપાત (વિકલ્પ) કરશે તે પણ તે શુદ્ધ સ્વરૂપના સ્વાદને નહિ પામે. અશુદ્ધનયની તો વાત જ શી? પણ જો કોઈ શુદ્ધનયનો પણ પક્ષપાત કરશે તો પક્ષનો રાગ નહિ મટે તેથી વીતરાગતા નહિ થાય. પક્ષપાતને છોડી ચિન્માત્ર સ્વરૂપ વિષે લીન થયે જ સમયસારને પમાય છે. માટે શુદ્ધનયને જાણીને, તેનો પણ પક્ષપાત છોડી શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરી, સ્વરૂપ વિષે પ્રવૃત્તિરૂપ ચારિત્ર પ્રાપ્ત કરી, વીતરાગ દશા પ્રાપ્ત કરવી યોગ્ય છે. ૭૦.
શ્લોકાર્થઃ- [ મૂઢ:] જીવ મૂઢ (મોહી) છે [ ] એવો એક નયનો પક્ષ છે અને [ ન તથા] જીવ મૂઢ (મોહી) નથી [પુરસ્ય] એવો બીજા નયનો પક્ષ છે, [ તિ] આમ [ fપતિ] ચિસ્વરૂપ જીવ વિષે [દ્રયોઃ] બે નયોના [ પક્ષપાતી] બે પક્ષપાત છે. [ : તત્ત્વવેતી વ્યુતપક્ષપાત:] જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે [તી] તેને [ નિત્ય] નિરંતર [વિત] ચિસ્વરૂપ જીવ [વનું ચિત્ વ શસ્તિ] ચિસ્વરૂપ જ છે ( અર્થાત્ તેને ચિસ્વરૂપ જીવ જેવો છે તેવો નિરંતર અનુભવાય છે ). ૭૧.
શ્લોકાર્થઃ- [૨p:] જીવ રાગી છે [ ] એવો એક નયનો પક્ષ છે અને [ ન તથા] જીવ રાગી નથી [પરચ] એવો બીજા નયનો પક્ષ છે; [ તિ] આમ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com