________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૧૩૯-૧૪૦
पुद्गलद्रव्यात्पृथग्भूत एव जीवस्य परिणाम:
जीवस्स दु कम्मेण य सह परिणामा हु होति रागादी। एवं जीवो कम्मं च दो वि रागादिमावण्णा।।१३९ ।। एक्कस्स दु परिणामो जायदि जीवस्स रागमादीहिं। ता कम्मोदयहेदूहिं विणा जीवस्स परिणामो।। १४० ।।
जीवस्य तु कर्मणा च सह परिणामाः खलु भवन्ति रागादयः। एवं जीवः कर्म च द्वे अपि रागादित्वमापन्ने।।१३९ ।।
एकस्य तु परिणामो जायते जीवस्य रागादिभिः । तत्कर्मोदयहेतुभिर्विना जीवस्य परिणामः।। १४० ।।
પુગલદ્રવ્યથી જુદું જ જીવનું પરિણામ છે એમ હવે પ્રતિપાદન કરે છે:
જીવના, કરમ ભેળા જ, જો પરિણામ રાગાદિક બને, તો કર્મ ને જીવ ઉભય પણ રાગાદિપણું પામે અરે ! ૧૩૯.
પણ પરિણમન રાગાદિરૂપ તો થાય છે જીવ એકને, તેથી જ કર્મોદયનિમિત્તથી અલગ જીવપરિણામ છે. ૧૪૦.
ગાથાર્થઃ- [ નીચ તુ] જો જીવને [ TI | સટ્ટ] કર્મની સાથે જ [૨ITય: પરિણામ:] રાગાદિ પરિણામો [૨વનુ ભવન્તિ] થાય છે (અર્થાત્ બને ભેળાં થઈને રાગાદિરૂપે પરિણમે છે) એમ માનવામાં આવે [gd] તો એ રીતે [ નીવ: વર્ષ ૨] જીવ અને કર્મ [કે
uિ] બન્ને [RI[વિત્વમ્ સાપુને] રાગાદિપણાને પામે. [1] પરંતુ [૨]વિક્રમ: પરિણામ:] રાગાદિભાવે પરિણામ તો [ નીવરી ચ ] જીવને એકને જ [ નીયતે] થાય છે [તત્] તેથી [ર્મોયદેતુfમ: વિના] કર્મોદયરૂપ નિમિત્તથી રહિત જ અર્થાત જાદુ જ [નીવચ] જીવનું [પરિણામ: ] પરિણામ છે.
ટીકા- જો જીવને, રાગાદિ-અજ્ઞાનપરિણામના નિમિત્તભૂત એવું જે ઉદયમાં આવેલું પુદ્ગલકર્મ તેની સાથે જ (અર્થાત્ બને ભેગાં મળીને જ), રાગાદિ-અજ્ઞાનપરિણામ થાય છેએમ વિતર્ક કરવામાં આવે તો, જેમ ભેળાં થયેલાં ફટકડી અને હળદર બન્નેને લાલ રંગરૂપ પરિણામ થાય છે તેમ, જીવ અને પુદ્ગલકર્મ બન્નેને રાગાદિ-અજ્ઞાનપરિણામ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com