________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૦૭ ]
[ ૧૭૫
* ગાથા ૧૦૭ : ભાવાર્થ ઉપરનું પ્રવચન *
વ્યાપ્યવ્યાપકભાવ વિના કર્તાકર્મપણું કહેવું તે ઉપચાર છે; માટે આત્મા પુદ્ગલ દ્રવ્યને ગ્રહે છે, પરિણાવે છે, ઉપજાવે છે, ઇત્યાદિ કહેવું તે ઉપચાર છે.”
વ્યાપ્યવ્યાપકભાવ વિના કર્તાકર્મભાવ હોતો નથી. છતાં ત્યાં કર્તાકર્મ કહેવામાં આવે તે ઉપચાર છે. આત્મા જડને ગ્રહે, પરિણમાવે, ઉપજાવે-એમ કહેવું તે ઉપચારકથન છે, વાસ્તવિક
નથી.
[ પ્રવચન નં. ૨૦૮ (૧૯ મી વારનું)
*
દિનાંક ૧-૩-૭૯]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com